SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ નિERપલા ક8888888888888888888888888888888888888888888888 8888888888888888888888888888888SAVAS REMUR 88 8888888888888888888 જે રીતે તત્ત્વનું પ્રતિપાદન કરી શકે તેવા આચાર્યોના અભાવથી તથા ૩. જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી તથા ૪. જાણવાલાયક છે પદાર્થના ગહનપણાથી તેમ જ ૫. જાણવાલાયક ધર્મના વિશેષ અર્થનો બોધ કરાવી શકે તેવા હેતુઓના અભાવથી વળી સત્ય કે કલ્પિત ઉદાહરણોના અસંભવથી વિદ્યમાન છતાં, કેટલીએક વસ્તુઓ સમજી શકાતી નથી. આ વાત ખરી છે તો પણ સર્વજ્ઞના સત્યવચન સંબંધીનો વિચાર તો બદ્ધિમાનોએ કરવો જોઈએ અને તે એવી રીતે વિચાર કરવો કે સર્વજ્ઞવીતરાગદેવ ઉપકાર કે બદલાની આશા રાખ્યા વિના જ પરને ધર્મોપદેશ આપી અનુગ્રહ કરવાને તત્પર થયેલ હોય છે. તેઓ જગતમાં સર્વથી શ્રેષ્ઠ જ્ઞાની પુરુષો છે, તેમ જ છે તેઓ રાગદ્વેષ અને અજ્ઞાનથી રહિત હોય છે, એટલે તેમને અસત્ય બોલવાનું કાંઈ પણ કારણ હોતું નથી. આ પ્રમાણે જેમની બુદ્ધિ તીક્ષ્ણ હોતી નથી તેઓએ પણ આવો વિચાર કરીને તેમના વચન ઉપર શ્રદ્ધા રાખીને, પોતાની ધ્યાનાદિ ક્રિયા શરૂ જ રાખવી. આગળ ચાલતાં જેમ નિર્મળતા વધે તેમ તેમ સત્ય વસ્તુ પોતાની મેળે જ અનુભવાય છે. છતાં છે. શરૂઆતમાં આટલી શ્રદ્ધાની જરૂર તો રહે છે જ. અપાયવિચચ ધર્મધ્યાન अपायविचयं ज्ञेयं ध्यानं तच्च विचक्षणैः । अपायः कर्मणां यत्र सोऽपायः प्रोच्यते बुधैः ॥१२३॥ रागद्वेषकषायाश्रवक्रिया वर्तमानजीवानाम् । इह परलोकापायानपायभीरुः स्मरेत् साधुः ॥१२४॥ તે અપાયરિચય ધ્યાન વિચક્ષણોએ જાણવું કે જેમાં શું કર્મથી થતા અપાય કષ્ટોનું ચિંતન કે વિચાર કરાય છે. વિદ્વાનો છે તેને અપાયધ્યાન કહે છે. TalalalACALALALALALALALALALALAEABRUKERUKUR293 SBOBEREREBBRERURBEURREREALABARRERABREREBBBBBBBBBBBBBBBEROPERERERURIERURBAM ૧૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy