SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ allol ElfùsPSEBABEBBRSBBBBBBBBBBBBBERBOGBBBBB. 2 282888888888888888888888888888888888888888888888888888888888888888888888 વાચના, પ્રશ્ન કરવા, સૂત્રાદિ પરાવર્તન કરવાં (ગણવાં), ચિંતન કરવું, તથા સામાયિક અને આવશ્યકાદિ ઉત્તમ ધર્મ-ધ્યાનના આલંબનો છે. આલંબન લેવાનું કારણ બતાવે છે. विसमंमि समारोहइ, दढदवालंबणे जहा पुरिसो । सुत्ताइकयालंबो, तह झ्झाणवरं समारुहइ ॥२॥ જેમ દેઢ આલંબન પકડનાર પુરુષ વિષમ સ્થાન ઉપર પણ ચડી જાય છે, તેમ સૂત્રાદિનું આલંબન પકડનાર-લેનાર ઉત્તમ ધ્યાનમાં આરૂઢ થાય છે. ભાવાર્થ : વિષમ, નીચું, ઊંચું, દુઃખે આરોહણ અપરોહણ (ચડવું-ઊતરવું) થઈ શકે તેવાં સ્થાનોમાં પણ મજબૂત આલંબન પકડવાથી વિના કલેશે પહોંચી શકાય છે, તેમ જ કોઈ મનુષ્ય સૂત્રનું આલંબન લઈને, કોઈ વાચનાનું આલંબન લઈને, કોઈ વિચારશ્રેણીનું આલંબન લઈને ઇત્યાદિ વિવિધ પ્રકારના પણ મજબૂત આલંબનો લઈને મનુષ્યો ઉત્તમ ધર્મધ્યાનમાં આરૂઢ થઈ શકે છે, માટે આલંબનની જરૂરિયાત શરૂઆતમાં વિશેષ પ્રકારે છે, અને તે આલંબનો જ્યારે સ્વભાવ જેવાં થઈ રહે છે, તથા તેમાં પૂર્ણ દઢતા આવે છે ત્યારે માણસો વિના આલંબને પણ આત્મસ્વરૂપમાં પ્રવેશ કરી શકે છે. પણ શરૂઆત તો ઉત્તમ આલંબનથી જ કરવાની છે. ધ્યાનનો ક્રમ ध्यानानु क्रम उक्तः केवलिनां चित्त यो गरोधादि । भवकाले त्वितरेषां यथा समाधिं च विज्ञेयः ॥११९।। મન આદિ યોગોનો નિરોધ કરવારૂપ ધ્યાનનો અનુક્રમ કેવળજ્ઞાનીઓને મોક્ષ જવાના અવસરે કહ્યો છે. બીજાઓને GBBBBBBBBBBBBBBBBBBURBURURUBURBURURORBRURUBUBUBURURGIUBBBGBUBURURUBUBUBURUA 888888888888&6688888888888888888888888888888૨૬૧ Jain Education International For Private & Personal Use Only For www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy