SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ SERRUREREBBEROBREDOBBERGREBRORSZU OH EIUSI USBUBUBURBURBUBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBUBURUDURRRRRRRRRRRLBOROBUDOBUS પદ્માસન આદિ હરકોઈ આસને બેસવા વડે સુખી છું થવાય. ધ્યાની મનુષ્યોને ધ્યાનસિદ્ધિ માટે તે આસને બેસીને ધ્યાન થાય. ભાવાર્થ : પદ્માસન, સિદ્ધાસન, સ્વસ્તિકાસન આદિ આસનો ધ્યાન કરવામાં વધારે અનુકૂળ પડે છે, કેમકે તેથી તે પવન સુખપૂર્વક વહન થાય છે. શરીર સીધું ટટ્ટાર રહે છે. શરીરને લાંબો વખત ધ્યાનમાં રોકતાં થાક લાગતો નથી. લોહીનું ફરવું, ગતિ નિયમિત થાય છે, તથાપિ જેને તે આસને બેસવું અનુકૂળ ન પડે તો તેણે ગમે તે આસને બેસવું. જે આસને બેસવાથી સુખપૂર્વક લાંબા વખત સુધી બેસી શકાય, હૈ શરીરને કે મનને ક્લેશ-ખેદ ન થાય, ધ્યાનસિદ્ધિ માટે ધ્યાન કરવાવાળાને તે આસન જ યોગ્ય છે એટલે તે આસને બેસી છે ધ્યાન કરવું. અન્ય સ્થળે કહ્યું છે - ज च्चिय देहावथ्था जेण न झ्झाणोयवरोहिणी होइ । झाइज्जा तदवथ्थो छिउ निसन्नो निविन्नो वा ॥१॥ सव्वासु वट्टमाणासु, मुणउ जं दे सकालचेट्ठासु । वरके वलाइलाभं पत्ता बहु सो समियपावा ॥२।। तो देशकालचिट्ठा, नियमो इझाणस्स नथ्थि समयंमि । जोगाण समाहाणं, जह होइ तहा पयत्तव्वं ॥३॥ હરકોઈ બેસવા, ઊભા રહેવા આદિ, દેહની અવસ્થા, ચાલતા અનુષ્ઠાનમાં-ધર્મધ્યાનમાં પીડાકારી ન થાય તે અવસ્થાને (આસન) બેસીને, કાયોત્સર્ગ મુદ્રાએ ઊભા રહીને નીચા બેસીને, કે દંડાસને કે શવાસને સૂતાં સૂતાં પણ છે ધ્યાન કરવું. RUBBBBBEEGBUBUBURBURUDUBURBURURUZKERREBBBBBBBBBBBGBUBURUBURUDURUBUBURBES REYBOARRUBURBERRESERBRODERIEURBRORUBERABA Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy