SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ Callot Elfùs, BOBBIRIBIEROBEREBBBBBBBBBBBBBBBB BEBUBUBBBUBBBUSUBU38239BGORUBGBGBUBUBURBROBABBOBBBBBBBBBBBBBBBBBBBERKHUBS એ પછી પણ હલકી કોટીના મનુષ્યોની સોબતમાં (સહવાસમાં) હું આત્મલક્ષ ન ભૂલાય તે માટે નિઃસંગપણું અંગીકાર કરે છે. તેવા મનુષ્યોના પરિચયમાં (સહવાસમાં) ધ્યાન થઈ શકતું નથી, તે માટે નિઃસંગ રહી દ્રવ્યથી નિઃસંગપણું ને એકાંતવાસ અને ભાવથી વિષયવિકારોના વિચારોથી નિર્વિચાર મન, આ નિઃસંગપણું તે મહાત્માઓ આત્મધ્યાન માટે સ્વીકારે છે અને તે ધ્યાનને પણ વિશેષ પોષણ મળે તે માટે અથવા ધ્યાન માટે હૃદય તૈયાર થાય (લાયક થાય) તે માટે પ્રથમ ભાવનાઓનો તેઓ આશ્રય લે છે. ભાવનાથી હૃદયને વાસિત કરવાનો ગુરુ ઉપદેશ આપે છે भूतेषु भज समत्वं चिंतय चित्ते निजात्मरूपं च । मनसः शुद्धिं कृत्वा भावय चित्तं च भावनया ॥६॥ જીવોને વિષે સમપણું રાખ, ચિત્તને વિષે પોતાના હું આત્મસ્વરૂપનું ચિંતન કર અને મનની શુદ્ધિ કરીને ભાવના વડે ચિત્તને વાસિત કર. ભાવાર્થ : મન આત્માની નજીકની વસ્તુ છે, મનને વશ કર્યા સિવાય આત્મસ્વરૂપ પ્રગટ થતું નથી. વશ કરવું એટલે કેળવવું, યોગ્ય માર્ગે ગમન કરાવવું અને અયોગ્ય માર્ગથી પાછું વાળવું, નહિ કેળવાયેલ મન સુખમાં દુઃખ દેખાડે છે અને દુઃખમાં સુખ દેખાડે છે. અયોગ્યને યોગ્ય મનાવે છે, યોગ્યને અયોગ્ય મનાવે છે. ગમે તો પરિણામ ખરાબ આવનાર હોય તેમ સમજાયું હોય છતાં પણ તે ભાન ભૂલી હું મને માન્યું કે આમ કરવાથી મને આનંદ આવશે તો તે તે હું છે પ્રમાણે કરે છે, મતલબ કે આ સર્વ જન્મમરણાદિ જંજાળ RUBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBB888 38681868.2t8.39%8/28 288888888888888888888888888888૨૫] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy