SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ Callot ElfGSI BARBARABARBERBABIRUBBBBBBBBBER 30 $288888888888888888888888888888888888888888888888888888888888888888888888888 છે સ્નેહાદિ સંગરહિત, આલોક પરલોકાદિ સાત ભયથી રહિત હું અને નિર્ભય અને આ લોક કે પરલોકના સુખની આશંસા ઇચ્છા વિનાનો-આવા પ્રકારનું વર્તન કરનાર જીવ, ચારિત્ર છે વડે ભાવિત-વાસિત મનવાળો કહેવાય છે. તે જીવધ્યાનને વિષે નિશ્ચલ હોય છે. ભાવનાનો ઉપસંહાર भावनास्वासु संलीनं विधायाध्यात्मिकं स्थिरम् । कर्मपुद्गलजीवानां स्वरूपं च चिंतयेत् ॥११२॥ नित्यामाभिर्यदा विश्वं भावयत्याखिलं मुनिः । विश्वौदासीन्यमापन्नश्चरत्यत्रैव मुक्तवत् ॥११३।। આ ભાવનાઓને વિષે મનને લીન કરી-વાસિત કરી આત્મભાવમાં મન સ્થિર થાય તેમ કરવું. તે માટે કર્મ, પુદ્ગલ અને જીવના સ્વરૂપનું ચિંતન કરવું-વિચાર કરવો. મુનિ જ્યારે આ ભાવનાઓ વડે આખા વિશ્વનો વિચાર કરે છે, આખા વિશ્વને ભાવિત કરે છે, આખા વિશ્વના સંબંધમાં સત્ય વસ્તુનો મનમાં દઢ નિશ્ચય કરે છે ત્યારે આ વિશ્વ ઉપર તેને ઉદાસીનતા પ્રાપ્ત થાય છે. અને તે સર્વ પદાર્થ ઉપરની . ઉદાસીનતાને યોગે (કોઈ પણ પદાર્થ ઉપર રાગદ્વેષ રહેતો નથી ત્યારે) અહીં જ-આ જન્મમાં જ મુક્ત થયેલા જીવોની માફક વિચરે છે અર્થાત્ પછી તેને કોઈ પણ જાતનો પ્રતિબંધ કે લેપાવવાપણું થતું નથી.. ધ્યાનની સિદ્ધિ કેવા સ્થળે થાય છે ? सिद्धतीर्थादिके क्षेत्रे शुभस्थाने निरंजने । मनःप्रीतिप्रदे देशे ध्यानसिद्धिर्भवेन्मुनेः ॥११४॥ GSBEURSBUSBRUDEBBBBBBBBBBBBBURBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBURUBURBE BRORUBEROBERURDUR BUBBBBBBBBBBBBBBBBBBBB RUU Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy