SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ 88888888888888888888888888888888888888, નિલપકા RSRSR88888888888888888888888888888888888888888888888888888888888888888888888W | નિરંતર દોષો જ શોધ્યા કરે છે, દોષોનું જ મનન કરે છે છે અને દોષોના જ સંસ્કાર દઢ કરે છે, તે દોષપાત્ર થાય છે. જે ભાવનામાં જેનું મન વાસિત થાય છે તેમાંથી તે જ છે ભાવનાની સુગંધ કે દુર્ગધ નીકળવાની જ. માટે મનુષ્યોને ખરેખર યોગ્ય તો તે જ છે કે ગુણોની તપાસ રાખવી. ચાળણી જેવા ન થવું, પણ કીડીનું અનુકરણ કરવું. અનાજમાં કાંકરા હોય છે ત્યારે ચાળણીથી ચાળવામાં આવે છે, એટલે અનાજ નીચું ઊતરી જાય છે. છિદ્રો દ્વારા દાણા નીચે ઝરી જાય છે અને ચાળણીની અંદર તો કાંકરા જ રહે છે. આવી જ રીતે મનુષ્યો ગુણરૂપી અનાજને તો મૂકી દે છે અને દોષરૂપી કાંકરાઓ ગ્રહણ કરે છે, આનું પરિણામ એ આવે છે કે માણસના હાથમાં ચાળણીની માફક કાંકરા જ રહે છે, અને ગુણરૂપ અનાજ તો નીચે ફેંકી દેવાય છે. કીડીનું અનુકરણ આ પ્રમાણે છે કે ગમે તેવી ઝીણી રેતી કે પથરીની અંદર અથવા ધૂળમાં, ખાંડ વેરવામાં આવી હોય તો પણ કીડીઓ ખાંડ વીણીને ખાઈ જાય છે અને કાંકરી, રેતી કે ધૂળને તેમ જ રહેવા દે છે. આ જ પ્રમાણે ગુણગ્રાહી જીવો, પથરા, રેતી, કાંકરી કે ધૂળ સમાન દુર્ગુણોની ઉપેક્ષા કરી, સગુણરૂપી ખાંડ તેમાંથી પણ વણી લે છે. તેવી ધૂળમાંથી પણ ખાંડ વણી ખાતાં કીડીનું પેટ ભરાય છે અને તે તૃપ્ત બને છે. તેમ જ $ દુર્ગુણીમાંથી પણ સગુણને ચૂંટી લેનાર માણસ સદ્ગણી બને છે. અને શાંતિ અનુભવે છે. આ પ્રમોદ ભાવનાથી આપણે સગુણી થઈએ છીએ. અંત:કરણ ધર્મધ્યાન કે શુક્લધ્યાનને લાયક બને છે. હૃદયમાંથી વૈષની લાગણીઓ ચાલી જાય છે. ઈર્ષ્યા કે હૈ BBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBURUBBPBBBBBBBBBBBBBB ROC BUBBBBBBBBBBBBBBBBBBBURSBORREBBEROBERURUBER Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy