SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ Ezilot EIUSI BBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBB, BBURUBBBBBBBBBBBBBRSBORGSRURGIUBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBS છે દોષદષ્ટિ નાસી જાય છે. મન શાંતિ પામે છે, માટે દુનિયાના દરેક પ્રસંગમાં ગુણો જોવાની ટેવ વધારવી અને ગુણીઓનું બહુમાન કરવા સાથે પોતે સગુણી થવા પ્રયત્ન કરવો. મધ્યસ્થ ભાવના दे वगुर्वा गमाचार निंन्द के ष्वात्मसं सिषु । ____ पापिष्ठेषु च माध्यस्थां, सोपेक्षा च प्रकीर्तिता ॥१११॥ દેવની, ગુરુની, આગમની (શાસ્ત્રની સિદ્ધાંતની) તથા આચારની નિંદા કરનાર અને પોતાની પ્રશંસા કરનાર પાધિષ્ઠ જીવોને વિષે (રાગ કે દ્વેષ ન કરતાં) મધ્યસ્થ રહેવું તેને ઉપેક્ષા કહેલી છે. ભાવાર્થ : રાગદ્વેષની પરિણતિમાં ન પડવા માટે આ ચોથી મધ્યસ્થ ભાવનાથી હૃદયને વાસિત કરવું. મધ્યસ્થ એટલે ઉપેક્ષા “તે જાણે અને તેનાં કર્મ જાણે.” આપણે શું ? તેનાં કર્યાં તેને ભોગવવા પડશે. આપણે નકામો તેને માટે ખેદ શા સારું કરવો? આ ઉપેક્ષા કહેવાય છે. આ ઉપેક્ષાનો પ્રસંગ બે કારણે આવે છે, એક તો કોઈ માણસ ખરાબ હું વર્તન કરતો હોય. દેવની, ગુરુની, આગમની કે આચારવિચારની કે તેવા કોઈ પણ કારણસર અન્યની નિંદા કરતો હોય, પોતાની પ્રશંસા-મોટાઈ ગાતો હોય ત્યારે શું લાગતાવળગતા કે કોઈ દયાળુ લાગણીવાળાઓ તેને સમજાવે છે, બોધ આપે છે, શિખામણ આપે છે કે આ પ્રમાણે બોલાય નહિ, આ પ્રમાણે વર્તન કરાય નહિ, આથી તને નુકસાન થશે, કર્મબંધન થશે, લોકો મારશે, આથી દુર્ગતિમાં જવાય, વગેરે શિખામણો આપ્યા છતાં પણ તે શિક્ષા માન્ય કરે નહિ, EBVBOBERGBUBBBBBBBBBBBBBBBBBBBBBBBBURBERUBBERBBBBUBUBURBUBURBURUBBERBAU 88888888888888888888888888888@8888888888888888૨૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy