SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ નિEIષકા 388888888888888888888888888888888888 SGRYNGRYNGRSRSRSRSAXAGR8AYNGHYNGRUNGRYRYNGRUNGNGGAGNGNGNIAGNSRSRSRS None છે કે ધર્મધ્યાનની પ્રાપ્તિથી મનુષ્યને વિશેષ દૂર ખેંચી જાય છે. હું ધર્મધ્યાનને લાયક જીવોના હૃદયો ઘણાં કોમળ અને દયાર્દ્ર છે હોય છે. તેઓ કોઈના દુઃખો દેખી ઉપેક્ષા કરી શકતા નથી. પણ બનતા પ્રયત્ન તેમને મદદ આપે છે. જ્યાં પોતાનો ઉપાય ચાલે તેવું ન હોય ત્યાં તેમણે લાચારી સાથે મૌન ધારણ કરવું જ પડે છે, છતાં તેના પરિણામો ઘણાં જ દયાળુ હોય છે. દુઃખી જીવોને દેખી તેમનાં નેત્રોમાંથી આંસુ ઝરે છે. આવી કોમળ લાગણીથી તેઓ ધર્મધ્યાનના અધિકારી થાય છે. પોતે અન્ય ઉપર કરુણા કરતા હોવાથી જ તેઓ પણ મહાન પુરુષોના કરુણાપાત્ર બની, આત્મસ્વરૂપ પ્રાપ્ત કરી શકે છે. આપ્યા વિના પ્રાપ્તિ કેવી રીતે થાય ? આપો છે અને લો. આ ન્યાય સર્વને લાગુ પડે છે. અન્યની દયા કરશો તો અન્ય તમારાથી અધિક સ્થિતિવાળા મહાત્માઓ તમારી ઉપર દયા કરશે. દ્રવ્ય અને ભાવ એમ બે પ્રકારની કરુણા છે. દ્રવ્યકરુણા-ધનથી, ધાન્યથી, શરીરથી વિયોગથી કોઈ પણ દુઃખી હોય તેને તે તે જાતની મદદ કરો, ભૂખ્યાને આપો, તરસ્યાને પાઓ; રોગીને દવા આપો, વિયોગીને ધીરજ-દિલાસો આપો. ભાવથી કરુણા અજ્ઞાન દશાવાળાને જાગૃત કરી જ્ઞાન આપો. અજ્ઞાન હઠાવવા માટે ધાર્મિક સત્ય તત્ત્વનો બોધ આપવો. આત્મસ્વરૂપ પ્રાપ્તિનો માર્ગ બતાવવો તે ભાવકરુણા છે. મતલબ કે જેવી જાતની કરુણા કરવાની પોતાની શક્તિ હોય તેવી જાતની કરુણા કરી, અન્યને મદદ આપી, પોતે આનંદિત થવું. તે કરુણાભાવનાથી જીવો ઉપર દ્વેષ અટકે છે તે અને અંતઃકરણ પવિત્ર થાય છે. આ નિમિત્તે પોતાની છે આત્મશક્તિ બહાર આવે છે, પોતાની આર્થિક સંપત્તિ, GBBBBBBBBBREROBRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRREREBBBBBBRERERURRRRRRRRAZ SalUREKEBERGRUBURBRUKERRRRROBOREBOROBUDUB 184 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy