SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ BBBBBBBBBBBBBBURSBOBLEBEESPUBEROR Callot Eirusi BBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBURUDUBREUBURGBUBUBUBBBBBER છે ઉપર મિત્રભાવના રાખવી. તેથી પહેલો ફાયદો તો આપણને એ જ થાય છે કે કોઈ જીવો સાથે વૈરવિરોધ રહેતો નથી. બીજા જીવોને હલકા માની તેમના તરફ અપ્રીતિ કે અભાવની લાગણી રહેતી હતી તે નાબૂદ થાય છે. સામાને મિત્રરૂપ માન્યો કે મન તેને પોતાના સમાનપણે જોવાનો પ્રયત્ન કરશે. છે તેટલું મન ઉચ્ચ બનશે. મન હવે કોઈ પણ જીવને જોઈ સમાન ભાવનો આકાર ધારણ કરશે. એટલે તેના મનમાં જે હલકાપણાનો દુર્ગુણ હતો તે ચાલ્યો જશે. વારંવાર સમાનભાવે પરિણામ પામતાં તે ભાવની દઢતા હૃદયમાં થશે. આ છે ભાવનાથી મનની આટલી ઊંચાઈ કે નિર્મળતા થશે. જે મન સામા જીવોને હલકા ભાવથી જુએ છે, તે મન તે વખતે હલકે પરિણામે પરિણામ પામે છે. તે હલકા ભાવનો સંસ્કાર મનમાં પાડે છે. સમભાવે-મિત્રભાવે પરિણામ પામેલાના સંસ્કારથી આ હલકા પરિણામના સંસ્કારનો નાશ થાય છે. છે બહારના નિમિત્તોથી મનમાં વિવિધ સંસ્કારો પડે છે. આ મિત્રભાવનાના સંસ્કારથી અન્યને હલકો માનવાની ટેવ બહારથી નાબૂદ થાય છે. બહારથી તેવું નિમિત્ત મળતું નથી, કારણ કે તેને મન આખી દુનિયા મિત્રરૂપ જ છે. આ ભાવનાથી ઉત્પન્ન થતો આ ગુણ કાંઈ જેવો તેવો નથી. પણ એકાદ આવી ભિન્નતાનો વિચાર કરી જવાથી કાંઈ આટલી ટેવો નાબૂદ થતી નથી, પણ દરેક પ્રસંગે આ ભાવના જાગ્રત રહેવી જોઈએ. તો આ એક નાના બીજમાંથી મહાન વૃક્ષ થવાનો પ્રસંગ આવી મળશે. સર્વ-જીવો આત્મસમાન છે, પોતાની બરોબર છે. જેમ તમે સુખના ઇચ્છુક છો, તેમ જ સર્વ જીવોને સુખ વહાલું BRABBREUERBUBUBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBURUZEBUBUBBBS RX2 BABARBEREBBBBBBBBBBBBBRERURUBBERBAUDORES Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy