SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ BBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBOMBRE Callot Elfusi USBOROBUDURERSBURBROBERUBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBUBUROBBS રે ધ્યાન કરવા લાયક, ધ્યેય (આજ્ઞા વિચયાદિ), ધ્યાન કરવાને લાયક અપ્રમત્તાદિ ગુણ, ત્યાર પછી અનુપ્રેક્ષા (ધ્યાન પૂર્ણ થયા પછી અનિત્યાદિ ભાવનાઓના વિચારરૂપ), વેશ્યા છે (શુકલાદિ), લિંગ (શ્રદ્ધાન આદિ), ફલ (દેવલોકાદિ) ઇત્યાદિ હું ધ્યાનનાં સાધનોને જાણ્યા પછી મુનિએ ધ્યાનનો અભ્યાસ કરવો. ધ્યાનને મદદગાર ભાવના चतस्वो भावना भव्या. उक्ता ध्यानस्य सुरिभिः । मैत्र्यादयश्चिरं चित्ते, विधेया धर्मसिद्धये ॥ १०७ ॥ । ધર્મધ્યાનની, મૈત્રી, આદિ સુંદર ચાર ભાવનાઓ આચાર્યોએ કહી છે. ધર્મધ્યાનની કે આત્મધર્મની સિદ્ધિને માટે ઘણા કાળ પર્યત આ ભાવનાઓને ચિત્તમાં ધારણ કરવી. ભાવાર્થ : આ મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ છે ચાર ભાવનાઓ ધર્મધ્યાનને પોષણ કરનારી છે. દુર્બળ થયેલા શરીરને પુષ્ટ કરવા માટે મનુષ્યો જેમ રસાયણનો ઉપયોગ હૈ કરે છે. તેમ દુર્બળ થયેલા ધર્મધ્યાનરૂપ શરીરને સુધારીને છે પોષણ આપનાર-પુષ્ટ કરનાર-વૃદ્ધિ પમાડનાર આ ચાર છે ભાવનાઓ છે. આ ભાવનાઓ ઘણી સુંદર છે, કારણકે પોતાને છે અને પાને-અન્ય જીવોને સર્વને સુખદાયી છે, ધર્મધ્યાનને જીવાડનાર જીવન છે, ગયેલું ધર્મધ્યાન પણ આ ભાવનાથી હૃદયવાસિત થતાં પાછું આવે છે અને સદાને માટે ટકાવી રાખે છે. માટે આ ભાવનાઓથી ઘણા કાળ પર્વત ચિત્તને વાસિત કરવું. મૈત્રીભાવના प्राणभूतेषु सर्वेषु सुखदुःख स्थितेषु च । वैरिमित्रेव जीवेषु मैत्रीस्याद्धितधीः सतां ॥१०॥ 280 OBRADBURBEERLEUZEBBBBBBBBBBBBBRABRERA BUROBOROBUDURUBUBURUBUEUEUEUEUBURBEERBABASABBBBBBBBBRERROREBRORUBBBBBBBBBER Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy