SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ નિદuપના 8888888888888888888888888888888888888888888 O a888888888888888888888888GNARSNAIGRE:888888ASP88888888888888&SHSHSH ધારણાનો અર્થ એટલો જ થાય છે કે બીજા બધા શું વિષયોમાંથી મનને ખેંચી લઈ એક વિષયમાં પરોવવું-લગાડવું. જે પૂર્વે કહી આવ્યા છીએ. આ ધારણાના પ્રવાહને વિચારોતર કે ધ્યેયાંતરથી તોડી ન નાખતાં તે જ ધ્યેયમાં તેનો અખંડ પ્રવાહ ચલાવ્યા કરવો. એવો એક જાતનો પ્રવાહ ચાલવો શરૂ થયો કે તેને ધ્યાન કહેવામાં આવે છે. ધારણા સિદ્ધ થાય તો ધ્યાન સહેલું છે. ધ્યાન અને ધારણામાં તફાવત માત્ર એટલો જ છે કે બીજાં લક્ષથી મનને પાછું ઠાવી એક જ લક્ષમાં પરોવવું તે ધારણા અને તેમાં મન સ્થિર થતું ચાલે-બીજા વિચારો ન કરે તે ધ્યાન અને આ ધ્યાન જ વધારે વખત લંબાતાં જે લક્ષ આપણે ધ્યાન કરવા માટે લીધું છે તેના જ આકારે મન પરિણમી જાય. પોતાના દેહ સુદ્ધાનું ભાન ભૂલી જઈ તદાકાર-ધ્ધયાકાર થઈ રહેવું તે સમાધિ કહેવાય છે. આવી ધારણા અને ધ્યાન કરવાની ટેવ દરેક મનુષ્યને કે જીવને પડેલી હોય છે, પણ વિશેષ એટલો છે કે તે ટેવ દુનિયાના વિષયોની આસક્તિ તરફની હોય છે-અજ્ઞાન દશાની હોય છે. તેથી કર્મનો ક્ષય થવો કે આત્મસ્વરૂપની પ્રાપ્તિ થવાનું બનતું નથી પણ તે ક્રિયા ઊલટી વધારે બંધન કરનારી થાય છે. આવી પ્રત્યાહાર ધારણા અને ધ્યાનની ટેવ મનુષ્યોને કેવી રીતે પડેલી હોય છે, તે શંકા કરવા જેવું નથી, તમારા અને મારા અનુભવની આ વાત છે. અને વિચાર કરશો તો અવશ્ય તે વાત તમને તમારા જીવનમાં પણ મળી આવશે. દષ્ટાંત તરીકે કોઈ વખત પોતાના વ્હાલા માણસનો વિયોગ થયો હોય કે કોઈ પૈસા સંબંધી નુકશાન થયું હોય કે ભવિષ્યમાં GBBUBURUDUBUBUBURBERROBORUSSBOROBUDUBBERBORBRUKERBABUBHUBBBBBBBBBBBKURAE &gଛଛrଛଛଛଛଛଛଛଛrଅଛଅଛ୫୫୫୫୯ 23 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy