SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાનદીપિકા મરણ:રસષ્ઠરફ્યુનરGSR 88888888888888888 88888838/ 888888888888388888888888888 8888888£ ધારણા T ध्येयवस्तुनि संलीनं यन्मनोज्ञैर्विधीयते परब्रह्मात्मरूपे वा गुणिनां सद्गुणेष्वपि ॥ १०३ ॥ अर्हदाद्यंगरूपे वा, भाले नेत्रे मुखे तथां । लये लग्नं मनो यस्य, धारणा तस्य संमता ॥ १०४॥ ધ્યાન કરવા લાયક વસ્તુ પરબ્રહ્મ, આત્મસ્વરૂપ અને ગુણી પુરુષોના સદ્ગુણો તેને વિષે બુદ્ધિમાનોએ મનને લીન કરવું, તેમ જ અરિહંત આદિના શરીરના રૂપને વિષે અથવા પોતાના કપાળ, નેત્ર અને મુખ ઉપર જેનું મન લય થયું છે તેને ધારણા માનેલી છે. (ધારણા કહે છે.) ભાવાર્થ : પ્રત્યાહાર કરવા માટે મનને ઇંદ્રિયોના વિષયોમાંથી ખેંચી લીધા બાદ તે મનને કોઈ પણ સ્થળે જોડવું જોઈએ. કોઈ પણ ધ્યાન કરવા લાયક એક વસ્તુમાં જોડી દેવું તેનું નામ ધારણા છે. એક વસ્તુમાં લાંબા વખત સુધી મનને સ્થિર રાખવાથી, તે મન ધ્યાન કરવાલાયક પદાર્થ કે વસ્તુમાં એકાગ્ર થાય છે, મનમાં ઉત્પન્ન થતી અનેક સ્ફુરણાઓ કે વૃત્તિઓ તેનો નિષેધ કરી એક જ સજાતીય પ્રવાહ ચલાવવાનું કામ, ધારણા મજબૂત થવાથી થાય છે. ધારણાનો ટૂંકો અર્થ એટલો જ છે કે કોઈ પણ ઉત્તમ ધ્યેયમાં મનને ચોંટાડી દેવું, ત્યાંથી ઉખડે નહીં તે સ્થાન મૂકી અન્ય સ્થાનનો આશ્રય ન કરે, તે જ છે. ગાય કે અશ્વ વગેરે જાનવર એક સ્થળે સ્થિર ન રહેતાં ફરતાં ફરી કાંઈ નુકશાન કરતાં હોય ત્યારે તેમને એક મજબૂત ખીલા સાથે બાંધવામાં આવે છે, તેથી તેમની ચપળતા સર્વથા બંધ થતી નથી, પણ ખીલાની આજુબાજુ તેઓ ફર્યા કરે છે 9 Jain Education International 8\28/3/8CCf838&8898888888828888888 ČJERUKURUZUKURUZUZUZENURUTUKURURURUTERURULY 231 www.jainelibrary.org For Private & Personal Use Only ***388888&safa/a8a8a8/88823/38/88888888
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy