SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ BERROBABBBBBBRAWBEDUREREBBBBBBBUREZUlol Ellusi 888888888888888888888888888888888888888888888888888888888888888888 8 છે જોયા કરવી. અકળામણ થતાં ધીમે ધીમે પવન છોડી દેવો. આ પ્રમાણે તે તે પવનના સ્થાનમાં અનુક્રમે અભ્યાસ કરવાથી પાંચે પવનનો જય થાય છે. પવન જય ક્યારે થઈ રહે છે, તેના વખતનું માપ { આપી શકાતું નથી. કોઈ સંસ્કારી જીવને થોડા વખતમાં જય છે થાય છે. કોઈને વધારે વખત લાગે છે. તથાપિ તેના ફળની પ્રાપ્તિ થાય ત્યારે જય થયો સમજવો. - પ્રાણવાયુનો જય થવાથી જઠરાગ્નિ પ્રબળ થાય છે, શરીર હલકું લાગે છે. દમ ચડતો નથી. સમાન અને અપાન બે નજીક આવેલા છે. એકની હદ પૂરી થતાં બીજાની હદ શરૂ થાય છે. બધા પવન માટે તેમ જ સમજાય છે. સમાન વાયુનો જય થવાથી ગડગૂમડ અને ઘા આદિના વ્રણો રુઝાઈ જાય છે, હાડ ભાંગેલું પણ સંધાઈ જાય છે અને ઉદરનો અગ્નિ પ્રદીપ્ત થાય છે. અપાનના જયથી મળમૂત્રાદિ ઘણા અલ્પ થાય છે. ખાધેલ ખોરાકનો બધો રસ શરીરના પોષણમાં ઉપયોગી થાય હ્યું છે, અને બાકીના ડૂચા તરીકે મળ થોડો જ રહે છે, તથા ગુદાના રોગોનો નાશ થાય છે. ઉદાનવાયુના જયથી પ્રાણને બહાર કાઢી શકાય છે, દશમા દ્વારથી પ્રાણ ત્યાગ કરી શકાય છે, પાણી તથા કાદવથી શરીરને બાધ થતો નથી. વ્યાનવાયુના ભયથી ટાઢ કે તાપ લાગતાં નથી. ગમે તેવો તાપ હોય કે ગમે તેવી ટાઢ હોય તેને સહન કરવાનું બળ આવે છે. શરીરનું તેજ વધે છે, અને ચામડીના રોગો થતા નથી. BURU BAKROBOROBBBBBBBBBBBDOBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBB RIF BUBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBERURUBURBE Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy