SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ ezi loi EIRUSI BEBERAUBERBAGBUBUREBBEBBEBUBURUBBER ડિસ્કૃ8િ08ઋ8િ8888888888888888888888888888888888ા8િ8888888888888888888888888888888 પાસેથી શીખવા યોગ્ય છે. અથવા નાસિકાના અગ્રભાગ ઉપર છે દૃષ્ટિ સ્થિર કરવામાં આવે છે. લગભગ અરધો કલાક ત્યાં રે દષ્ટિ (અરધી ખુલ્લી આંખે) સ્થિર કર્યા પછી, બહારની દૃષ્ટિ નાસિકાના અગ્રભાગ ઉપર જ રાખવી અને આંતરદૃષ્ટિ (મન) નાભિની અંદર તે જ વખતે રાખવી. આમ કેટલાક વખતના અભ્યાસથી પવન ઉપર ચડીને બ્રહ્મરંધ્રમાં જાય છે. પવન . ઉપર ચડે છે, એવી ધારણા ત્યાં રાખવી પડે છે. અને બ્રહ્મપ્રમાં ગયા પછી ત્યાં પવન સ્થિર થાઓ તેવી ધારણા છે સતત ભાવના કરવાથી, પવન ત્યાં સ્થિર થાય છે. તે સાથે મન પણ સ્થિર થાય છે. પહેલા પ્રયોગથી આ પ્રયોગ વધારે. સહેલો છે. આ અભ્યાસનું પ્રયોજન માત્ર શરીર નીરોગી રાખવા સાથે પવનની મદદથી મનને સ્થિર કરવાનું છે. પછી ગમે તે જાતના અભ્યાસથી મનને સ્થિર કરવું તેમાં કોઈ જાતનો આગ્રહ કરવા જેવું નથી. નાસિકાના એક છિદ્રને અંગૂઠાથી બંધ કરી બીજા છિદ્રથી છે કે બંધ કર્યા સિવાય બન્ને છિદ્રોથી ધીમે ધીમે પવનને બહાર કાઢી નાખવો તે રેચક કહેવાય છે. બહારના પવનને હું નાસિકાના એક છિદ્રથી ધીમે ધીમે અંદર પૂરવો-ખેંચવો તે પૂરક કહેવાય છે. અને તે અંદર ખેંચેલા પવનને અકળામણ ન આવે ત્યાં સુધી નાભિમાં કે હૃદય આગળ રોકી રાખવો તે કુંભક કહેવાય છે. કુંભક થયેલ પવનને નાસિકાના એક છિદ્રથી ધીમે ધીમે બહાર કાઢી નાખવો તેને પણ રેચક કહેવામાં આવે છે. આ અભ્યાસની શરૂઆતમાં કુંભક થોડા વખત સુધી રોકવો. તેમ કરવાથી રેચક કરવામાં ઉતાવળ થતી નથી, નહિતર અકળામણ થતાં એકદમ પવન છોડી દેવાથી શરીરનું BURBRUIKBUBURUKERUDUBURBBURUAKBURURUBURBEREDEROBERURURURGRUBURRRRRRRRRRREAM 88888888888888888888888888888888888888888888૨૧૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy