SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ GBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBS caldeiros 888888888888888888888888888888888888888888888888888888888888888888888888888 છે કરી પોતાની આત્મપરિણતિમાં રમણ કરવું. પરપરિણતિમાં હું પ્રવેશ ન કરતાં એટલે પરભાવનું ચિંતન ન કરતાં આત્મિક પરિણતિનું ચિંતન કરવું. સ્વભાવરૂપ ઘર મૂકી વિભાવરૂપ ઘરમાં પ્રવેશ ન કરવો તે બ્રહ્મચર્યવ્રત છે. વ્યુત્પત્તિ અર્થ પણ એવો હું જ છે કે બ્રહ્મભાવમાં ચાલવું-રહેવું તે બ્રહ્મચર્ય છે. આત્મભાવમાં રમણ કરવું, પરભાવથી વિરામ પામવું તે ભાવબ્રહ્મચર્ય છે. વ્યવહારે પાંચમું મહાવત ધન, ધાન્ય, ક્ષેત્ર, રૂપુ, સોનું, બે પગવાળા અને ચાર પગવાળા જીવો આદિ વસ્તુઓનો સર્વથા ત્યાગ કરવો તે અપરિગ્રહ મહાવ્રત છે. ધર્મના સાધનભૂત કે દેહરક્ષણના હેતુભૂત, ઉપકરણો-વસ્તુઓ વસ્ત્રપાત્રાદિ, શાસ્ત્ર આજ્ઞા મુજબ રાખવાં પડે તે પણ મોહ, મમત્વાદિ વિના રાખવાં. તે સિવાય મન, વચન, શરીરથી પરિગ્રહનો સ્વીકાર કરવા. કરાવવા કે અનુમોદિત કરવાનો યાવત્ જીવપર્યત ત્યાગ કરવો. દ્રવ્યથી સજીવ, નિર્જીવ સર્વ વસ્તુઓનો ત્યાગ કરવો. ક્ષેત્રથી સર્વ લોકમાં પરિગ્રહસ્વીકારનો ત્યાગ કરવો. કાળથી દિવસે અને રાત્રિએ પરિગ્રહ ગ્રહણનો ત્યાગ કરવો. ભાવથી અલ્પ મૂલ્યવાળી કે વિશેષ મૂલ્યવાળી હૈ વસ્તુઓનો રાગદ્વેષની પરિણતિથી સ્વીકાર ન કરવો. નિશ્ચય પરિગ્રહ મહાવત મારાપણાની મમતાનો ત્યાગ કરવો, કોઈ પણ સજીવ કે નિર્જીવ વસ્તુ ઉપર મૂચ્છ-આસક્તિ કે મમત્વભાવ ન હું રાખવો તે અપરિગ્રહ સ્થિતિ છે, ત્યાગ દશા છે. બાહ્ય ત્યાગ 38BBBBBBBBBBBBBBBBBBBBBOROBUBBUBUBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBB18 200UROBERSUBSCBGBBBBBBBBBBBBBBBBBBBBBBBERGE Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy