SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ callo ETRUS RUBBABBUBBBBBBBBBSERBIABLESLABBEROBRE SESSES WERE REINS828a8d8d8a8aPASHES:88888888888888888 WERELD88888EA888888888888 છે પ્રાપ્ત કરવા લાયક આત્મસ્થિતિ તેનું નિશાન તો-લક્ષ્યબિંદુ તો સર્વનું એક જ હોય છે. એ દષ્ટિ ધ્યાનમાં રાખી કોઈ પણ વ્યક્તિનું નામ ન આપતાં શાસ્ત્રકાર સામાન્ય રીતે જગતમાન્ય સર્વજ્ઞમંડળને ગ્રંથની આદિમાં નમસ્કાર બતાવે છે. વિશેષ મંગલાચરણ કરવા સાથે ગ્રંથનો વિષય બતાવે છે. ब्रह्मज्ञानानंदे लीनार्ह सिद्धसाधु संदो हम् । स्मृत्वाध्यानकृतेऽहं ध्यानाध्वगदीपिका वक्ष्ये ॥२॥ આત્મજ્ઞાનના આનંદમાં લીન થયેલા અરિહંત, સિદ્ધ અને સાધુઓના સમુદાયનું સ્મરણ કરીને હું ધ્યાનને, ધ્યાનમાર્ગમાં ચાલનાર અર્થાત્ ધ્યાનનો માર્ગ બતાવનાર દીપિકાને કહીશ. ૨. - ભાવાર્થ : - જ્ઞાન અને આનંદ એ આત્માના ગુણો છે અથવા જ્ઞાન અને આનંદ તે આત્માનું જ સ્વરૂપ છે. “બ્રહ્મ શબ્દથી શુદ્ધ નિરાવરણ પરિપૂર્ણ એવું આત્મસ્વરૂપ સમજવું. નિરાવરણ આત્મસ્વરૂપ લેતાં, જ્ઞાન અને આનંદ પણ પરિપૂર્ણ શુદ્ધ જ સમજવાં-તેવા જ્ઞાનાનંદમાં લીન થયેલા અરિહંતદેવ, સિદ્ધ પરમાત્મા અને સાધુઓનો સમૂહ તેઓનું સ્મરણ કરી, એકાગ્રચિત્તે તેઓના શુદ્ધ સ્વરૂપને મનમાં યાદ લાવી, હું-સકળચંદ્રજી ઉપાધ્યાય નામ ધારણ કરનાર દેહાભિષ્ઠિત આત્મધ્યાનને માટે ધ્યાનમાર્ગમાં ચાલનાર છે દીપિકાને કહીશ. અહીં સાધુને નમસ્કાર તથા તેમનું સ્મરણ કરવાથી આચાર્ય તથા ઉપાધ્યાયજીનું સ્મરણ પણ સાથે જ થયું, કારણકે સાધુ શબ્દમાં તે બન્નેનો સમાવેશ થાય છે, “ધ્યાનને માટે છે એ શબ્દથી ધ્યાન કરવાની ઈચ્છા કરવાવાળા જીવોને સુગમતા BBBBBBBURGBUBUBBBBBBBBBGBUBUBUGBUBUBUBURBS2BGEBEURBRABBBBBBBBBBBBBBBBBET BRERERURUBURUZKABOERERERURLIBURZBURBERT Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy