SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ 82818283838BBBBBBBBBBBBBBBBBURUZWBW czllo Ellus, RGHEASA8888888888888888888888888888 RSRSRSR8888888888888888888888888HSR8889 નિશ્ચયથી બીજું મહાવત આત્મા એ જ આપણે છીએ, અથવા આત્મા એ જ છે આપણી વસ્તુ છે. તેનાથી પર જે પુદ્ગલ-જડ વસ્તુ છે તે અન્ય છે, પર છે, પારકી છે, પર વસ્તુને પોતાની ન માનવી, ન કહેવી. પુદ્ગલિક, દેહને આત્મા ન કહેવો, આત્માને જ આત્મા કહેવો. પરવસ્તુને પર કહેવી. કાંઈ પણ વ્યાવહારિક વચન બોલતાં પોતે આત્મા છે એમ માની વ્યવહારને ખાતર મારા તારાપણાના શબ્દનો ઉપયોગ જાગૃત રહીને કરવો, તે નિશ્ચયથી બીજું મહાવ્રત છે. વ્યવહારથી ત્રીજું મહાવ્રત કોઈની કાંઈ પણ વસ્તુની ચોરી કરવી નહીં, માલિકની રજા સિવાય વસ્તુ ગ્રહણ ન કરવી, કોઈ પાસે લેવરાવવી નહિ, લેનારને અનુમોદન ન આપવું. તે ત્રીજું મહાવ્રત છે. તે મહાવ્રતમાં દ્રવ્યથી લઈ શકાય કે રાખી શકાય તેવી કોઈ વસ્તુની ચોરી કરવી નહિ. ક્ષેત્રથી ગ્રામમાં, નગરમાં કે અરણ્યમાં, ઈત્યાદિ કોઈ પણ સ્થળે ચોરી કરવી નહિ. કાળથી રાત્રિએ કે દિવસે કોઈ પણ વખતે ચોરી કરવી નહિ. ભાવથી રાગ કે દ્વેષના પરિણામથી ચોરી ન કરતાં આ મહાવ્રતનું પાલન કરવું. નિશ્ચયથી ત્રીજું મહાવત પાંચ ઇંદ્રિયોના ત્રેવીસ વિષયો છે. તેના સુખની ઇચ્છાએ જીવ આઠ કર્મની વર્ગણાઓ એકઠી કરે છે. આત્મા સિવાય કોઈ પણ વસ્તુ પોતાની નથી, છતાં તે કર્મની વર્ગણાઓ, જે આત્મા ઉપર લાગેલી છે તે શુભાશુભ કર્મને પોતાનાં માનવા, BUBUBURBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBB ACCUERBREESBBREROBEEBBBBBBBBBBBBBBBBBBBBBBR Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy