SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ 42L101 EIUS BUBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBRER BOBULEUSKERURURLBBBRERERURSBEREBBBBBBBBBBBBRRRRRRRRRRRRRRRRBBBBBBURGER છે કે તેવી આજીજી કરવા છતાં પણ પથ્થર જેવું જેનું હૃદય હોય હ્યું છે એટલે જેના હૃદય ઉપર તેની કાંઈ પણ અસર થતી નથી. બીજાને ઠગવામાં જ પોતાની બુદ્ધિનું સાર્થકપણું માને છે, અયોગ્ય રીતે જીવોને દંડે છે. અન્યનો નાશ કરીને અન્યના ભોગે પોતાનું કામ સાધી લે છે, અનેક જીવોનો સંહાર કરીને પણ પોતે સુખી થવા પ્રયત્ન કરે છે. આ સર્વ રૌદ્રધ્યાનવાળા જીવોનાં લક્ષણ છે. परवसणे अभिणंदइ, निरविक्खो निहओ निरणुतावो । हरिसिज्जइ कयपावो, रूद्दझ्झाणो-वगयचितो ॥१॥ પરને સંકટમાં પડેલો જોઈને આનંદ પામનાર, આ લોકમાં તથા પરલોકમાં દુઃખ ભોગવવા પડશે તેની અપેક્ષા દરકાર નહિ રાખનાર, દયાહીન-નિર્દયતા વાપરનાર, અકાર્ય કરીને પશ્ચાત્તાપ નહિ કરનાર, પાપ કરીને હર્ષ પામનાર આ સર્વ રૌદ્રધ્યાનવાળાના મનના લક્ષણો છે. આ લક્ષણોથી રૌદ્રધ્યાનવાળા જીવને ઓળખી શકાય છે અથવા આ લક્ષણો જેમાં હોય તેને રૌદ્રધ્યાન વર્તે છે એમ સમજવું. રૌદ્રધ્યાનનો ઉપસંહાર કરે છે. क्वचित्क्वचिदमी भावाः प्रवर्त्तते पुनरपि । प्रारकर्मगौरवाचित्रं प्रायः संसारहेतवः ॥१६॥ પૂર્વકર્મની અધિકતાથી કોઈ કોઈ વખત આ રૌદ્રધ્યાનનાં છે પરિણામો ફરી ફરીને પણ જીવમાં પ્રગટ થઈ આવે છે. આશ્ચર્ય છે કે તે ભાવો પ્રાયઃ સંસારના હેતુભૂત થાય છે. હું ભાવાર્થ : આ શ્લોકમાં પ્રાયઃ શબ્દ મૂક્યો છે, તે એમ સૂચવે છે કે કોઈ વખત તેવાં પરિણામો સંસારના હેતુભૂત થાય છે, તો કોઈ વખત સંસારના હેતુભૂત નથી થતાં. આવા BABBORUSURUBURBERURUBURURURUBUBBBBBBBBBBBBBURURUBURBEREBBEROBERUBBBBBBROHOBOAJ CRUZBBERURURLBOREABRURUBURUZUROBUDUBBBBBBBeace Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy