SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ 8888888888888888888888888888888888888888880 પકા R8888888888888888888888888888888888888888888888888888888888888888888888888888 રૌદ્રધ્યાનનું ફળ एयं चउव्विहं रागदोसमोहंकियस्स जीवस्स । रुद्रं झाणं संसारवद्धणं नरयगइमूलं ।।६।। રાગ, દ્વેષ અને મોહના લક્ષણ (ચિહ્ન)વાળા જીવને આ ચાર પ્રકારનું રૌદ્રધ્યાન સંસારની વૃદ્ધિ કરનાર અનેક નરક $ ગતિના મૂળ સમાન છે (ઓઘથી સંસાર વધારનાર છે, અને વિશેષથી નરકગતિ આપનાર છે.) રૌદ્રધ્યાનની વેશ્યાઓ. कापोतनीलकाला अतिसंक्लिष्टा भवंति दुर्लेश्या । रौद्रध्यानपरस्य तु नरस्य नरकातिर्मोहात् ॥१४॥ રૌદ્રધ્યાનમાં તત્પર અને નરક ગતિના અતિથિ પરોણા થનારા મનુષ્યને મોહના કારણથી ઘણી ક્લિષ્ટ અને ખરાબ કાપોત, નીલ અને કૃષ્ણલેશ્યા હોય છે. રૌદ્રધ્યાનનાં લક્ષણો કે ચિહનો क्रूरता चित्तकाठिन्यं वंचकत्वं कुदंडता । __निस्तूंशत्वं च लिंगानि रौद्रस्योक्तानि सूरिभिः ॥१५॥ ક્રૂરતા, હૃદયની કઠિનતા (કઠોરતા), ઠગવાપણું, અસહ્ય હું દંડ આપવાપણું, નિર્દયપણું. આ સર્વ રૌદ્રધ્યાનવાળા જીવોના ચિહ્નો આચાયોએ કહ્યા છે. ભાવાર્થ : જેના રોમેરોમમાં ક્રૂરતા વ્યાપી રહેલી હોય છે, વિના અપરાધે કે થોડા અપરાધે જીવોને રિબાવી રિબાવીને મારે છે, પશ્ચાત્તાપ વિના અસહ્ય દંડ આપે છે, પાપ કરીને જેને પશ્ચાત્તાપ થતો નથી, જીવોને દુઃખી કરીને કે મારીને આનંદ પામે છે, હૃદય પીગળી જાય તેવા અન્યના વિલાપ ACCUERRRRRRRRRRRE BRUDBREROBERURERERURURUS BUBBBBBBBBBBBBBBBURURUBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBB Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy