SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ SRBBBBBBBBBBBBBBBRSBERURSBERUBBBB czllot ElfuSI KUBORESPUBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBRSBBBBBBBBBBBBBBBKO सत्तवहवेहबंधणं डहणं कणमारणाइ पणिहाणं । अतिकोहग्गहधथ्थं निग्धिणमणसोऽहम विवागं ॥१॥ જીવોનો વધ કરવો, કર્કશ રીતે તાડના કરવી, નાસિકાદિ વીંધી નાખવાં, ખીલાપ્રમુખ સાથે બાંધી રાખવા, અથવા દોરડા કે બેડીપ્રમુખથી રોકી રાખવા, દહન-બાળી દેવાં, લોઢાપ્રમુખના સળિયાથી આંકવા અને જીવથી મારી નાખવાં, એટલે પ્રાણથી જુદાં કરવાં, ઈત્યાદિ કરવામાં એકાગ્રતા, તલ્લીનતા વિચાર દ્વારા કરવી. જીવોનો નાશ ઈત્યાદિ કાંઈ કર્યું ન હોય, તથાપિ અતિશય ક્રોધરૂપ ગ્રહથી પરાભૂત થઈ અર્થાત્ અતિ ક્રોધ વડે નિર્દય મન કરી તેવા વિચારો કરવા તે પણ અધમ-નરકાદિ ગતિ આપનાર પરિણામોવાળું રૌદ્રધ્યાન છે. पिसुणा सभ्भासभ्भूय, भूतधायादिवयणपणिहाणं मायाविणोऽइसंधणपरस्स, पच्छन्नपावस्स ॥२॥ ચાડીચુગલી કરવી, અનિષ્ટ સૂચક વચન બોલવાં, મકાર ચકરાદિ, અસત્ય બોલવું, અસભૂત બોલવું, એટલે ન હોય તેને હોય કહેવું, હોય તેને છૂપાવવું, અથવા જુદી રીતે કહેવું, જીવોનો ઘાત થાય તેવા (છેદો, ભેદો, કાપો, મારો વગેરે) વચન દઢ અધ્યવસાયથી બોલવાં, તથા માયાવી કપટીઓમાંપરને ઠગવામાં પ્રવૃત્તિ કરનારાઓમાં અને ગુપ્ત રીતે-છૂપી રીતે પણ પાપ કરનારાઓમાં તથા કપટપ્રપંચના કૂટ પ્રયોગ કરનારાઓમાં આ રૌદ્રધ્યાન હોય છે. तह तिव्व कहलेहउलम्स भओ व घायणमणज्जं । परदव्वहरणचित्तं परलोयावायनिरवेखं ॥३॥ તેમ જ તીવ્ર ક્રોધ અને લોભથી વ્યાકુળ થઈ પરલોકમાં નરકાદિ કષ્ટોથી નિરપેક્ષ બની જીવોનો ઘાત કરીને અન્યનું ACE BORBURGRUBUBGBUBURUBBBBBBBBBBBBBBBBBBBBB BUBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBE Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy