SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ SRS ROBORER ROD 3388338933883388 RURS call FSM8888888888888888888888888888888888888888888888888888888888888888888888888 चौर्यं बहुप्रकारं ग्रामध्वगदेशधातकरणेच्छा । सततमिति चौर्यरौद्रं भवत्यवश्यं श्वभ्रगमनम् ॥११॥ ચોરી કરવા માટે, જીવોના ઘાત આદિની ચિંતા વડે કરી જેનું મન વિક્ષેપવાળું રહે છે, તે ચોરી કરવારૂપ ચિંતવેલા અર્થને માટે (ચોરી માટે જીવોનો નાશ કરીને) જે રાજી થવુંહું હર્ષ પામવો તેને ચૌર્યાનંદ રૌદ્રધ્યાન કહેલું છે. મનમાં વિચાર કરે કે સારભૂત બે પગવાળાં કે ચાર પગવાળાં જનાવરો (જીવો) તથા ધન, ધાન્ય અને ઉત્તમ સ્ત્રીઓથી ભરપૂર જે અન્યની વસ્તુઓ છે છતાં પણ ચોરીના સામર્થ્યથી તે વસ્તુઓ મારી પોતાની છે. ચોરી કરવા લાયક વસ્તુ ઘણા પ્રકારની છે. નિરંતર છે ગામ, દેશ અને રસ્તાઓનો નાશ કરવાની ઇચ્છા રહ્યા શું કરે તેને ચૌર્યાનંદ રૌદ્રધ્યાન કહે છે. તે જીવ અવશ્ય નરકે BUBUBUBBBUBUBUBUBUBUBUBUBUBUBURURUBURBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBB જાય છે. ભાવાર્થ ? આ ત્રીજા પ્રકારના રૌદ્રધ્યાનમાં ચોરી એ મુખ્ય વિષય છે. ચોરી કરવાના સંબંધમાં ભયંકર રીતે જીવોના ઘાત કરવા સુધીના વિચારો કરવા, અહોનિશ તે ચિંતામાં મનને વિક્ષેપવાળું રાખવું, પોતાનું ચોરી કરવાનું કામ સિદ્ધ કરીને કે તેમાં વિન કરનાર જીવોનો નાશ કરીને આનંદ પામવો તે ચૌર્યાનંદ નામનું રૌદ્રધ્યાન છે. દુનિયામાં સારામાં સારી કોઈ પણ વસ્તુ દેખવા કે હું સાંભળવામાં આવે પછી ગમે તેવે ઠેકાણે હોય કે ગમે તેવી હોય પણ મનમાં એમ જ વિચારો કરે કે મારામાં ચોરી કરવાનું બળ છે, એટલે તે વસ્તુ માટે સ્વાધીન જ છે. કદાચ તેમાં કોઈ વિગ્ન કરવા આવશે, તો તેનો નાશ કરીને પણ તે ACI BBBBBBBBBBBBBBBBBBBARLBEBUBURBUZURUBUŁBaka Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy