SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાન દીપિકા ખરખરMCYB$993%82% “મહારાજા ! તલ કે તુષના જેટલું માંસ ખાનાર માણસની ઇચ્છા કાયમ બની રહે છે. ઇચ્છાની તૃપ્તિ થયા સિવાય ચિત્ત તેમાં જ ફર્યા કરે છે. પણ જે પેટ ભરીને ખાતા હોય તેમને નરકે જવું પડતું નથી, કારણ કે તે તરફની તેમની ઈચ્છા નિવૃત્ત થયેલી હોય છે. આપને ઘેર ક્યાં તોટો છે ? પેટ ભરીને ખાવાથી પછી ઇચ્છા તે તરફ રહેતી નથી.”. આ ખુલાસાથી રાજાની નક તરફની ભીતિ ઓછી થઈ. તે દિવસથી કથા ચાલુ થઈ. પ્રથમ તો થોડું કોઈ વખત માંસ ખાતો હતો અને પછીથી તો કાયમ ખાતે ચાલુ કર્યું. 888888888888888888888888888888888888888888888888888888888888888888888888@g 888888 અહા ! પાપી પેટને માટે આમ અધોગતિનો માર્ગ ખુલ્લો કરનારાઓ ! ઉન્માર્ગનો ઉપદેશ દેનારાઓ ! તેવાં જ શાસ્ત્રો બનાવી જીવોને ઉન્માર્ગે દોરનારાઓ ! તમારું પાપી પેટ ન ભરાય તો ભિક્ષા માગીને ખાઓ. પણ નિર્દોષ જીવોના આમ અકાળે અંત શા માટે લાવો છો ? અને તમોને આધાર આશ્રય આપનારાઓને ખોટી સલાહ આપી દુર્ગંતમાં નાખી વિશ્વાસઘાતક શા માટે બનો છો ? લોકોને અસત્ ઉપદેશથી કષ્ટમાં નાખી તમે કેટલા દિવસ સુધી વાંછિત સુખ ભોગવી શકવાના છો ? આ જીવન ક્યાં શાશ્વત છે ? આ અસત્ય બોલવાનો ત્યાગ કરી પોતાને અને પરને રૌદ્રધ્યાનથી બચાવો. ચોર્યાનંદ રૌદ્રધ્યાન चौर्यार्थं जीवघातादि चिंतार्तं यस्य मानसम् । कृत्वा तच्चिंतितार्थं यत् हृष्टं तच्चौर्यमुदितम् ॥ ८९ ॥ द्विपदचतुष्पदसारं धनधान्यवरांगनना समाकीर्णम् । वस्तु परकीयमपि मे स्वाधीनं चौर्यसामर्थ्यात् ॥ ९०॥ Jain Education International 88888888888 For Private & Personal Use Only 88888888 3fa8@8KSKVKGK SGKK#88888888K8RGB8૪૯ ૧૮૧ 888888888888888888888. 884 www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy