SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ elloEITUSI BABABALHOROBBBBBBBBBBBBBBBBBBBUR ORGRAMMA8A88888888888888888 RSRSRSRSRSRSRSRSRUM છે ચેષ્ટા કરે છે (વર્તન કરે છે, તેને નિચે કરી મૃષાનંદ (અસત્યાનંદ) નામનું રૌદ્રધ્યાન કહે છે. ભાવાર્થ : પૂર્વ રૌદ્રધ્યાન કહેવાયું તેમાં હિંસાની પ્રધાનતા (મુખ્યતા) હતી. આ બીજા રૌદ્રધ્યાનના ભેદમાં અસત્ય (જૂઠું) બોલવું, તેની પ્રધાનતા છે. ઇંદ્રિયોની તથા મનની તૃપ્તિ કરવારૂપ સ્વાર્થ સાધવા માટે મુખ્ય કરી સામા જીવોનો નાશ થાય ત્યાં સુધી અસત્ય વચનની પ્રવૃત્તિ કરવામાં આવે છે, તેને (અસત્યમાં આનંદ મનાતો હોવાથી) અસત્યાનંદ રૌદ્રધ્યાન કહે છે. લોકોને ઠગવા સારુ જૂઠાં શાસ્ત્રો બનાવવા-લોકો ધર્મને બહાને જેટલા ઠગાય છે તેટલા બીજા વ્યવહારમાં ભાગ્યે જ ઠગાતા હશે. કેટલાકો મોક્ષના પરવાના રાખે છે કે અમારા સિવાય બીજાને મોક્ષ મળે જ નહિ. અમારા ધર્મમાં આવે ત્યારે જ મોક્ષ મળે છે. કેટલાક સ્વર્ગની ચિઠ્ઠીઓ આપે છે. અમુક રકમ અમને આપો એટલે ચિઠ્ઠી લખી દેવામાં આવશે, કે તમને ત્યાં (પરભવમાં) બધી અનુકૂળતા કરી દેવામાં છે આવશે. કેટલાએકનું સર્વસ્વ અમુક દેવને નામે અર્પણ કરી દેવાથી (તન, મન, ધન, સ્વામીને શરણે મૂકી દેવાથી) વિમાન લઈ તેડવા આવવાનું બતાવે છે. આ સર્વ ઠગાઈ છે. આવી વાતો શાસ્ત્રમાં લખવાનું કારણ અન્યના પૈસા ધૂતી પોતાના ઉદરનો નિર્વાહ કરવાનું છે. - કેટલાએક પોતે ઈશ્વરનો અવતાર છે કે ઈશ્વરનો અંશ છે, એવો હક ધરાવી સેવકોની સ્ત્રીઓ અને પૈસાનો છૂટથી ઉપભોગ કરે છે. બિચારા ભોળા લોકો પણ ઈશ્વરને નામે કે ઈશ્વરના અંશને નામે અર્પણ કરતાં જરા પણ વિલંબ કરતા હું નથી અને તે ઠગારા ધર્મગુરુઓ સાક્ષાત ઈશ્વર બની, થઈ 09BBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBRABBBBBBBRRRRR MAGNA ASH&&R&R Qatakse kaelalRealRBRUBBERBBBBBBBBB 999 ૧૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy