SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ BB3B3283333333333338BBBBBBBBBBRSBURBS pilot Einsi 8888888888888888888888888888888888888888888888888888888888888888888888888880 | ભાવાર્થ : ઉદરનિર્વાહના કારણે જીવોને મારવાના છે ઉપાયો ચિંતવવા અથવા ગોત્રદેવી આગળ પોતે સુખી થાય તે માટે બકરા પ્રમુખ જીવોનાં બલિદાન આપવાં, જીવોને મારીને ચડાવવાની માનતા માનવી અથવા બ્રાહ્મણાદિની પૂજા કરવાના નિમિત્તે કે યજ્ઞયાગાદિમાં શાંતિ આદિના કારણે જીવનો ઘાત કરવો (અત્યારના વખતમાં બ્રાહ્મણોની પૂજા કરવાના નિમિત્તે બકરાં પ્રમુખની હિંસા કરવાનો રિવાજ આ દેશમાં જણાતો નથી. મૂળમાં તેમ લખ્યું છે તેવા પ્રસંગો કદાચ તે લખનારના વખતમાં બનતા હોય તો ના ન કહેવાય), પાણીમાં ફરનારાં, જમીન ઉપર ચાલનારાં અને છે આકાશમાં ઉડનારાં પ્રાણીઓનાં ગળાં મરડવાં, નેત્રાદિ ફોડવાં, વગેરે પ્રાણીઓનો ઘાત કરવો તે રૌદ્ર, ભયંકર પરિણામ થયા સિવાય બનતું નથી. આ ભયંકર પરિણામ તે રૌદ્રધ્યાન છે, સામાં જીવોને ભય આપનાર છે. અને પોતાને પણ તેથી ભવિષ્યમાં આવી ભયંકર સ્થિતમાં આવી પડવું પડે છે. માટે વિચારવાન મનુષ્યોએ આવા ઘોર કર્તવ્યોથી પાછા હઠવું. અસત્યાનંદ રૌદ્રધ્યાન विधाय वंचकं शानं मार्गमुद्दिश्य हिंसकम् । प्रपात्य व्यसने लोकं मोक्षेऽहं वांछितं सुखम् ॥८७॥ असत्यकल्पनाकोटिकश्मलीकृतमानसः । चेष्टते यत् जनस्तद्धि मृषानंदं हि रौद्रकम् ॥८८।। અન્યને ઠગવાવાળા શાસ્ત્ર બનાવી, હિંસકમાર્ગ જણાવી લોકોને કષ્ટમાં પાડી, હું વાંછિત સુખ ભોગવીશ. અસત્ય કલ્પનાના વાદ કે પૂર્વપક્ષ વડે અથવા કરોડો ગમે તેવી અસત્ કલ્પનાઓ વડે મનને મલિન કરી મનુષ્ય જે REBBRGRSBUBBBBBBBBEROBERUBURBBBBBBBBBBBBERCRUBBBBIERBRRRRRRB28282828 195 KSREBBBBBBBBRSBURGBUBURUBURBURGRUBEBUBOSCH Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy