SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ CZAROW EIFUSI BBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBB BBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBIKBUBBBBBBBBBBURUDUBBIES નાસ્તિકોમાં રૌદ્રધ્યાનનો નિવાસ છે. ધર્માધર્મને નહિ માનનાર તથા પરલોકની ગતિ આ-ગતિનો ઇન્કાર કરનાર જીવો નાસ્તિક કહેવાય છે. તેઓ એમ માને છે કે “આ લોક સિવાય બીજું કાંઈ નથી. મરણ નથી અને પુનર્જન્મ પણ નથી, તો પછી અમુક વિધિ-નિષેધ (કરવું અને ન કરવું) વગેરે હોય જ ક્યાંથી ? ત્યારે આ જિંદગીમાં ઇચ્છાનુસાર આનંદ કરવો એ સિવાય બીજું કાંઈ કર્તવ્ય નથી. એ આનંદના સાધનો ગમે તેવી રીતે મેળવવા જ. તેમાં આડે આવે તેને શિક્ષા કરવી.” અન્ય જન્મનો ભય ન હોવાથી કરેલ કર્મનો બદલો મળશે તેનો નિર્ણય તેને ન હોવાથી નિરંકુશપણે તેઓનું વર્તન ચાલુ રહે છે. આ વર્તનમાં આડે આવનારને દૂર કરવા માટે રૌદ્રધ્યાન પ્રયોજવામાં જરા પણ શંકા રહેતી નથી. આ જ કારણથી અત્યાર સુધી બતાવેલા રૌદ્રધ્યાનના સર્વ નિમિત્તોનો જેમ બને તેમ ત્યાગ કરવો. બીજું પણ કામોમાં રોદ્રધ્યાન થાય છે. जीवानां मारणोपायान् चिंतयेत् पूजनं तथा । गोत्रदेवीद्विजादीनां मेषादिप्राणघातनैः ॥८५।। जलस्थलखगादीनां गलने त्रादिकर्त्तनम् । जीवानां प्राणघातादि कुर्वन् रौद्रं गतो भवेत् ॥८६॥ જીવોને મારવાના ઉપાયો ચિંતવે, ગોત્રદેવી અને બ્રાહ્મણાદિની, બકરાદિ પ્રાણીઓને ઘાત કરીને પૂજા કરે, છે જળચારી, સ્થળચારી અને આકાશગામી ઇત્યાદિ પ્રાણીઓનાં ગળા અને નેત્રાદિ કાપે, જીવોના પ્રાણોનો ઘાત કરે, ઇત્યાદિ શું કરતાં રૌદ્રધ્યાન પ્રાપ્ત થાય છે. BUBURBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBURURUBBBREVIUBBBBBVA BBBBBBBBBBBBBBBBBGBOREBBBBBBBBBBBBBBBBBBB 994 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy