SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ 8888888888888888888888888888888888888888છત્રનિદાપકા છે ઘર કરી વાસનારૂપે કે સંસ્કારરૂપે યા સ્વભાવભૂત થઈ રહે છે અને જેમ કોઈ આંજ્ઞાકિત સેવક હોય તેને હાક મારતાં બધા કામ પડતાં મૂકી તત્કાળ તે પોતાના માલિક પાસે હાજર થાય છે, તેવી રીતે આ પાપબુદ્ધિના સંસ્કારો સહેજસાજનું નિમિત્ત મળતાં દઢ સંસ્કારરૂપ થયેલા હોવાથી સ્મરણ કરતાંની સાથે જ હાજર થાય છે અને પોતાને કરવા લાયક હિંસાદિ કાર્યમાં તત્કાળ જોડાઈ જાય છે. મતલબ કે રૌદ્રધ્યાન તત્કાલ ઉત્પન્ન કરે છે. - કુશીલ - ખરાબ આચારવિચારવાળા, અથવા વ્યભિચારી, પરસ્ત્રીલંપટ, પરપુરુષ લંપટ સ્ત્રી વગેરે જીવો : હું આ સ્વભાવવાળા જીવોમાં પણ રૌદ્રધ્યાન નિવાસ કરીને રહે BBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBUBURUDUBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBUBUBURU વ્યભિચારી જીવો પોતાની ઇચ્છા તૃપ્ત કરવા માટે નિરંતર આથડ્યા કરે છે, વિચારો કર્યા કરે છે અને અવસર શોધતા રહે છે. તેમના આ કામમાં ખલેલ પહોંચાડનાર ઘણા હોય છે. તેમની ઇચ્છાના તોષની આડે આવનાર માણસો તરફ તેઓ ક્રૂર દૃષ્ટિથી જુએ છે. તેમના તરફ દ્વેષ રાખે છે-ઈર્ષ્યા કરે છે. છતાં પણ જો તેઓ વિદન કરતા રહે તો પછી જો પોતાનું જોર ચાલતું હોય તો રૌદ્ર પરિણામે ઘાત કરવી પણ ચૂકતા નથી, અથવા તો સ્ત્રીનો માલિક કે શું સંબંધી આ વ્યભિચારીના પ્રાણ લેવા સુધી પણ પ્રયત્ન કરે શું છે અને તે દ્વારા પણ રૌદ્રધ્યાન થવા સંભવ છે. અથવા પોતાની લાજઆબરૂ જવાના કારણથી લોકોપવાદના ભયથી પણ રૌદ્ર પરિણામે પોતાના પ્રાણનો ઘાત કરવો પણ ચૂક્તા નથી. ઈત્યાદિ કારણોથી પણ આ કુશીલતા રૌદ્રધ્યાનનું કારણ બને છે. BBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBUBURBERROREBBBBBBBBBURBIOS 198BBBBBBBBBBBBBBBBBBBBBBURUBUSBUSBUSBBBBBBBBBBB Jain Education International For Private & Personal Use Only. www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy