SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ callo Ellos PGRBRODERBREREBBBBBBBBBBBBBBBBBBBUR 2888A8B888888888888888888888888888888888888888888888888888888888888888888888 છે કારણસર જીવોનો ઘાત કરી નાખે છે. સામાન્ય કારણમાં પણ તેઓના હૃદયમાં રૌદ્રધ્યાન ફુરી આવે છે. જેઓના મનમાં સ્વભાવથી જ સઘળા ક્રોધ, માન, માયા અને લોભરૂપ કષાયો દીપ્ત થઈ રહેલા હોય છે, તેઓ પણ રૌદ્રધ્યાનનાં જ ઘર છે. ક્રોધવાળો જેનો સ્વભાવ થઈ રહેલો હોય છે, વારંવાર નજીવા કારણે પણ ક્રોધ કરવાની ટેવ પાડ્યાથી ક્રોધવાળો જ સ્વભાવ બની રહે છે. આવા માણસો સહેજસાજના કારણે પણ મરવા કે મારવા તૈયાર થઈ જાય છે. બીજાનું ખૂન કરતાં વાર લગાડતા નથી. જ્યાં પોતાનું જોર અન્યને શિક્ષા કરવાનું ચાલતું હોય છે ત્યાં તો તેને શિક્ષા કરે છે જ પણ જ્યાં તેવું જોર ચાલતું નથી હોતું ત્યાં પોતે જ તે ક્રોધનો ભોગ થઈ પડે છે. એટલે ક્રોધના આવેશમાં પોતે પણ આપઘાત કરે છે. આ રીતે જેઓ મહા અભિમાની છે, દરેક ઠેકાણે હું પદ કરી પોતે જ બધું માન લેવા ઈચ્છે, થોડાંઘણા સારાં કામો કરી લોકોમાં પોતાનું મહત્ત્વ ગાયા કરે છે, પોતાનું મહત્ત્વ વધારવા માટે જ પૈસાનો ઉપયોગ કરે છે. આવા માણસો માનને વારંવાર આવકાર આપવાની ટેવ પાડે છે. આ ટેવ કાળાંતરે સ્વભાવનું રૂપ પકડે છે. તેનું પરિણામ એ આવે છે કે સર્વ સ્થળે તે માનની જ ઈચ્છા કરે છે. દેવ-ગુર્યાદિ કે અધિકારી વર્ગ પાસેથી પણ માન ઈચ્છે. જ્યારે તેને માન મળતું નથી, અગર કોઈ તેનું અપમાન કરે છે ત્યારે તે પોતાના થયેલા અપમાનના બદલામાં પોતાના પ્રાણને પણ હલકા ગણે છે. કાં તો તેને મારે છે, અને કાં તો પોતે મરે હ્યું છે. આ રીતે આ માન પણ રૌદ્રધ્યાનને નિવાસ કરવાનું છે ઘર જ છે. GEBOREBBBBBBBBBBBBBBBBBBBBBBBREREREREBOURSUDBUBBBBBBBBBURRERERUROBBS GRUPEROBERUBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBB 191 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy