SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ SBBBBBBARBEBU BEBUBBBBBBBBBBBBBBBBBER I lotellus, 2SBCBGBORRRRRRRRRRRRRRRRRRRRRBORUDBUDUBRDORUBUBBOROBBBBBBBBBBBBRUDERURUS રીદ્રધ્યાનનું સ્થાન શું છે ? निरंतर निर्दयतास्वभावः स्वभावतः सर्वकषायदीप्तः । मदोद्धतः पापमतिः कुशीलः स्यान्नास्तिको यः सहिरौद्रगेहम् ॥४४॥ નિરંતર નિર્દયતાવાળો સ્વભાવ, તે સ્વભાવથી સર્વ ક્રોધાદિની પ્રદિપ્તિ, મદથી ઉદ્ધતપણું, પાપમાં બુદ્ધિ, કુશીલતા અને નાસ્કિતા તે રૌદ્રધ્યાનની ઉત્પત્તિનું સ્થાન છે. ભાવાર્થ : એક જાતનો અભ્યાસ લાંબા વખત સુધી કરવામાં આવે છે, ત્યારે તે અભ્યાસ મજબૂત થઈ સ્વભાવનું પરિણામ ધારણ કરે છે. એક માણસ સહજ વાતમાં પોતાનો મિજાજ ખોઈ બેસે છે, ત્યારે બીજો માણસ કહે છે કે એને છેડશો નહિ, તેનો સ્વભાવ જ એવો છે. ક્રોધીલો છે, ચીડિયો છે છે. સહજ વાતમાં ચિડાઈ જાય છે (તપી જાય છે). મતલબ કે સારો ખોટો કોઈપણ જાતનો અભ્યાસ કેટલાક વખત પછી છે સ્વભાવ જેવો થઈ જાય છે-તેવી ટેવ પડી જાય છે. તેમ જે માણસ નિરંતર નિદધતા વાપરે છે, સહેજસાજના અપરાધમાં પણ મોટો દંડ આપે છે, નિર્દયતાથી માર મારે છે, દયા, અનુકંપા કે અરેકારો જેના હૃદયમાં હું આવતો નથી, દુઃખી જીવોને દેખીને, કે પોતાના પ્રહારથી છે પીડાતા, રિબાતા, રડતા, ત્રાસ પામતા જીવોને દેખીને પણ જેને દયા આવતી નથી, જેનું હૃદય દયાથી આદ્ર (ભીનું) હું થતું નથી, આવા જીવોનું હૃદય કાળાંતરે નિર્દયતાવાળું થઈ શું જાય છે. તેમનો સ્વભાવ જ તેવો થઈ જાય છે. તે છે નિર્દયતાવાળા સ્વભાવને ધારણ કરનાર જીવોમાં, સ્વાભાવિક રીતે જ રૌદ્રધ્યાન નિવાસ કરે છે, કારણ કે; જે જેને આદર $ આપે, તે તેને ત્યાં આદરથી રહે છે. આવા જીવો નજીવા PUROBBBBBBBBBBBBBBBBBBBBBBBRYRECRUBBBBBBBBBBBBBBBUBUBURBURBEKRUBBBBBBBBS 190KBRERER VIBREREBBBBBBBBREBUBURBERCRRRRRR Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy