SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ SZEREPUBBBBBBBBBBBBBRSRSREBBBBBcZilot Ellys SBBBBBBBBBBBBBBBBBBBBRSBUREAUBERGRUBUBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBB અથવા હિંસાનુબંધી, અસત્યાનુબંધી, ચૌર્યાનુબંધી અને તે રક્ષણાનુબંધી રૌદ્રધ્યાન કહે છે. હિંસા રૌદ્રધ્યાન पीडिते च तथा ध्वस्ते जीवौधेऽथ कदर्थिते । स्वेन वान्येन यो हर्षस्तद् हिंसारौद्रमुच्यते ॥८३॥ પોતાને હાથે કે પરની પાસે જીવોના સમુદાયને પીડા કરવી, કદર્થના કરવી, કે નાશ કરવો અને તેમ કરીને હર્ષ પામવો તેને હિંસારૌદ્રધ્યાન કહે છે. ભાવાર્થ : રૌદ્રતા, ભયંકરતા, ક્રૂરતા, કઠોરતા, દુષ્ટતા નિષ્ફરતા, ઇત્યાદિ પર્યાયો એકસરખી રીતે ખરાબ પરિણામને સૂચવે છે. આવા ખરાબ પરિણામ જીવના થવા તેને રૌદ્રધ્યાન કહે છે. આ રૌદ્રધ્યાનની પરિણતિ મનની વૃત્તિઓ અનેક પ્રકારે, અનેક રીતે થાય છે. છતાં તે સર્વનો સામાન્ય રીતે ચાર ભેદોમાં સમાવેશ કરવામાં આવે છે. એટલે તે અપેક્ષાએ રૌદ્રધ્યાનના ચાર ભેદ કહે છે. તે સર્વમાં જીવના ક્રૂર પરિણામ હું થાય છે. ક્રૂર પરિણામ વિના દુષ્ટ કામ થતાં નથી. પોતે જાણી જોઈને જીવોને પીડા કરે છે, સામા જીવો સારી રીતે રિબાય-દુઃખી થાય તેવી કદર્થના કરે છે, અને છેવટે તે જીવોને મારી પણ નાખે છે. મારી નાખીને દુઃખી કરીને પાછો તે રાજી થાય છે, ખુશી થાય છે, હર્ષ પામે છે કે કેવો હું બળવાન ! એક તડાકે જ અમુકને આવા બળવાનને મેં એકલાએ મારી નાખ્યો. પોતે આ પ્રમાણે જીવોને મારી નાખીને રાજી થાય છે, તેમ જ બીજા પાસે જીવોને પીડા કરાવે છે. કદથના પમાડાવે છે અને મારી નંખાવે છે, અથવા કોઈ અન્ય જીવે જીવોને માર્યા હોય-પીડા કરી હોય-કદર્થના 8888888888BBBBBBBBB3BUBUS3BUBUBUROBBSBUSBUBBBBBBBBBBBBBBBBBBBBBB 103 ૧૬૮ 8888888888888888888888888888888888888888888888888 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy