SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાનદીપિકા મુખર રસમ,રણ્ય,રાસ,સ્ટ પહેલાથી છઠ્ઠા ગુણસ્થાન સુધી આર્તધ્યાન હોય છે; તથાપિ પહેલા ગુણસ્થાનમાં રહેલા જીવોનું આર્તધ્યાન, તેનાથી જેમ જેમ આગળ વધતા જઈએ તેમ તેમ આર્તધ્યાન ઘણું મંદ મંદ હોય છે. અને તેના કારણો પણ ચડતાં ચડતાં ઘણા સામાન્ય, નિર્માલ્ય યાને નજીવા જેવાં હોય છે. તથાપિ આર્દ્રધ્યાન પ્રમાદનું મૂળ છે. મૂળ સજીવન હોય તો વૃક્ષ ફરી પલ્લવિત થવાનો સંભવ છે. માટે થોડા નજીવા પણ આર્ત્તધ્યાનને અવકાશ આપવો નહિ. અપ્રમત્ત દશાવાળા મુનિઓમાં આર્તધ્યાનને અવકાશ નથી. પ્રકરણ 88888888888 (098338888888888888888888889809833838b3a388888888888888888888 રૌદ્રધ્યાન दुष्ट क्रूराशयो जंतु रौद्रकर्मकरो यतः ततो रौद्रं मतं ध्यानं तञ्चतुर्धा बुधैः स्मृतम् ॥ ८१ ॥ જે કારણથી લઈ દુષ્ટ ક્રૂર આશયવાળો જીવ રૌદ્રકર્મ કરે છે તે કારણથી તેને રૌદ્રધ્યાન માનેલું છે. તે રૌદ્રધ્યાન જ્ઞાનીપુરુષોએ ચાર પ્રકારે કહેલું છે. તે ચાર ભેદ બતાવે છે : हिंसानंदान्मृषानंदाच्चौर्यात्संरक्षणात्तथा । रौद्रध्यानं चतुर्धा स्याद्देहिनां निर्दयात्मनाम् ॥ ८२ ॥ 1 નિર્દય સ્વભાવવાળા જીવોને હિંસામાં થતા આનંદથી, અસત્યથી થતા આનંદથી, ચોરીથી થતા આનંદથી અને ધનાદિ રક્ષણના કારણથી થતા રૌદ્ર પરિણામથી રૌદ્રધ્યાન ચાર પ્રકારે થાય છે. તેને હિંસાનંદ, અસત્યાનંદ, ચૌર્યાનંદ અને રક્ષણાનંદ Jain Education International @@@W@@ 9T0sSas 88888883988@Gs[ ૧૬૭ For Private & Personal Use Only 88888088888888888888888 8888888888888 www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy