SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ BBBB BASSBBBBBBBBBBBBBBBBBBBBBBB.CalloEINSI BEBOBBSBURGIUBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBZGIBABBU.BBBBBBBBBURCE તેની સાથેનો પોતાનો સ્વાર્થ યાદ કરવો, યા ગુણો યાદ કરવાછે. બીજાને કહી સંભળાવવા. પરિવેદન એટલે દીનતા કરવી-દયામણો ચહેરો કરવો, બીજાને દયા ઉત્પન્ન થાય તેવી રીતે બોલવું અથવા વારંવાર ક્લિષ્ટ ભાષણ કરવું. તાડન એટલે છાતી કૂથ્વી, માથું કૂટવું, વાળ ખેંચવા, પછાડિયાં ખાવા, ઇત્યાદિ બાહ્ય લિંગો-લક્ષણો ઇષ્ટના વિયોગથી, અનિષ્ટના સંયોગથી અને વેદના-રોગાદિક વ્યાધિના નિમિત્તથી કરાય છે. તે સર્વે આર્તધ્યાનના ચિહ્નો બાહ્ય બીજા આગળ દેખાવ કરી શકાય તેવા અથવા બીજાઓ જાણી દેખી શકે તેવા છે. આ આર્તધ્યાન કોને હોય ? तदविरय देसविरया पमायपरसंजयाणुयं झाणं । सव्वप्पमायमूलं वज्जे यव्वं जतिजणेणं ॥२॥ અવિરતિ, દેશવિરતિ અને પ્રમાદમાં તત્પર સંયતિ (સાધુ)ઓને તે આર્તધ્યાન હોય છે. આ ધ્યાન સર્વ પ્રમાદનું મૂળ છે. યતિજનોએ તેનો ત્યાગ કરવો. ભાવાર્થ : આ આર્તધ્યાન કેટલા ગુણઠાણા સુધી હોય છે, તે બતાવે છે. અવિરતિના બે ભેદ છે. પહેલાથી ત્રીજા ગુણઠાણા સુધીના મિથ્યાષ્ટિ જીવો તે અવિરતિ છે, અને ચોથા ગુણઠાણાવાળા સમ્યક્દષ્ટિ જીવો પણ અવિરતિ કહેવાય BUBBBBBUR BREBESURUBUROBKEBU86833&RERERURUBURBERGRUBURUBBBBBBBBBEREZRABBS ગુણોનું સ્થાન તે ગુણસ્થાન યા ગુણઠાણું, તદ્દન અંધારી ગાઢ કાલી રાત્રી જેવી, અજ્ઞાનતાવાળી નિગોદ અવસ્થામાંથી (અવ્યવહાર રાશિમાંથી) વ્યવહાર રાશિમાં આવવું થાય, સૂક્ષ્મ TerbezaeRGBORUSURUBURRURERERURSEROBERURUBUR Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy