SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાન દીપિકા BERGERERERGRERERERERERERGREENERY DYRE 8888888888988 868643R_K88888ર9ર8ASKGR®KYW ભાવાર્થ : આર્તધ્યાન કરવાવાળા જીવોનાં આંતરનાં લક્ષણો તો તે આર્ત્તધ્યાન કરનાર જીવ વિચારવાન હોય તો તે પોતાના મનની કલ્પનાઓનો પોતે જ નિર્ણય કરી શકે છે. છતાં બહારના બોલવા, ચાલવાના કે તાડના, તર્જના, આક્રંદ, રુદન, માથું, હ્રદય, ફૂટવા વગેરે લક્ષણોથી બીજા મનુષ્યો પણ સમજી શકે છે, કે આ માણસનું મન આર્ત્ત છે, સંયોગ, વિયોગ કે રોગાદિથી પીડિત છે, સમભાવે વેદી શકતો નથી. આત્મદૃષ્ટિ ભૂલાઈ ગઈ છે, વિવેકજ્ઞાન નાશ પામ્યું છે, દેહાધ્યાસ થયેલો છે. અજ્ઞાનદશાને લઈ આત્માથી ભિન્ન વસ્તુ ઉપર મમત્વ ભાવ વધેલો છે. તેને લઈને જ તેના વચનની કે શરીરની આ પ્રવૃત્તિ છે. મૂળ શ્લોકમાં આર્ત્તધ્યાનવાળા નરના-પુરુષનાં આ લક્ષણો બાકી છે તે સામાન્ય રીતે પુરુષની મુખ્યતા રાખી લખ્યું છે. બાકી આ લક્ષણોથી દરેક જીવોનાં - સ્રી કે પુરુષના આર્તધ્યાનનો નિશ્ચય કરી શકાય છે. तस्साकंदणसोयणं परिदेवणताडणादि लिंगाई । इट्ठाणिट्ठ वियोगाविओग वेयणानिमित्तानं ॥ १ ॥ ઈષ્ટના વિયોગથી, અનિષ્ટના સંયોગથી અને વેદનાના નિમિત્તથી તે આર્ત્તધ્યાનવાળાનાં આક્રંદ, શોચન, પરિવેદન અને તાડન આદિ ચિહ્નો થાય છે. ભાવાર્થ : આક્રંદન એટલે મોટા મોટા શબ્દો વડે વિલાપ કરી કરીને વિશેષ પ્રકારે રોવું યાને સહન કરવું, શોચન એટલે આંખમાંથી આંસુ ચાલ્યા જતાં હોય તેવી રીતે ઓરતો કરવો-પશ્ચાત્તાપ કરવો-જેનો વિયોગ થયો છે 8888a88888888888888888888888888888888&૯૧૬૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy