SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ allo EITUSI BUBURBURSBOBEBRERUBBBBBBBBBBBBBBB, 28/88888888888888888888888888888888888888888888888888888888888888888888888 વળી તપ, સંયમ, આદિ અંગીકાર કરવાથી તેમના મનમાં ચોક્કસ નિશ્ચય હોય છે કે સાંસારિક દુઃખનો વિયોગ થાય તો ઠીક. તેથી પણ તેમને આર્તધ્યાનની પ્રાપ્તિ છે એમ સમજી શકાય છે ? આનો ઉત્તર એ છે કે જો રાગદ્વેષાદિને પરવશ થયેલા છે તે મુનિ હોય તો અવશ્ય તેમને પણ આર્તધ્યાન હોય, પણ છે જેઓ રાગદ્વેષને આધીન ન થતાં મધ્યસ્થ સ્થિતિ ધારણ કરી વિચાર કરે છે કે આ વિવિધ પ્રકારના રોગો જે મારા દેહમાં ઉત્પન્ન થયા છે તે પૂર્વજન્મમાં કરેલા અશુભ કર્મનો વિપાક (ફળ) છે. માટે મારે પરિતાપ કરવો એ યોગ્ય નથી. હું મનમાં ખેદ કરીશ તો પણ તેથી આ રોગ ઓછો થવાનો નથી. મહાન પુરુષોને પણ કરેલા કર્મ ભોગવ્યા સિવાય છૂટકો થતો નથી, ઇત્યાદિ વસ્તુ સ્વભાવના ચિંતનમાં-વિચારમાં તત્પર થઈ સારા અધ્યવસાયે-મધ્યસ્થ પરિણામે તે રોગાદિને સહન કરતાં તેમને આર્તધ્યાન હોતું કે થતું નથી પણ કર્મની નિર્જરા થાય છે. લાભાલાભનો વિચાર કરી રોગનો પ્રતિકાર કરવાની જરૂર છે. कुणउ व पसथ्थालंबणस्स पडियारमप्पसावज्जं तवसंयमपडियारं सेवउ धम्म-माणियाणं ॥४॥ પ્રશસ્ત આત્મજ્ઞાનના સાધનભૂત આલંબન માટે અલ્પ સાવઘવાળા પ્રતિકાર-ઉપાયો કરવાની જરૂર છે અને નિયાણા વિના કર્મક્ષયના હેતુભૂત તપ, સંયમરૂપ ઉપાયો સેવવા પણ છે જરૂરના છે. મતલબ કે તેથી આર્તધ્યાન થતું નથી, પણ તે છે ઉપાયો ધર્મધ્યાન છે, અથવા ધર્મધ્યાનનું કારણ છે. BBUBUBBBGRUBUBUBVBUBUBBBUBURUBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBEGREBS GABBBBBBBBBBBBRSBERUBBBBBBBBBBBBBBBBBBBBB 149 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy