SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ 101 EINUSI BBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBB REBUBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBS વ્રત, તપ, જપ, ઇત્યાદિ કર્યા કરો. પણ સાથે તેના ફળની ઇચ્છા ન રાખો. ઇચ્છા સિવાય દરેક શુભ કામ કર્યા શું કરો. આનું પરિણામ એ આવશે કે જે ક્રિયા કરો છો તેમાં જે સ્વભાવ છે તે કાળાંતરે બહાર આવશે અને તમારી આસક્તિ તેમાં ઓછી થયેલી હશે તો આ અનુકૂળ સામગ્રી કે વિષયોપભોગના સાધનો તમને હેરાન ન કરતાં કાંઈક ઇચ્છાઓને શાંતિ આપી તેમાંથી જ વિચાર દ્વારા વિરક્તતા મેળવી આપશે. જેને માટે અત્યારે ઇચ્છા કરતા હતા તે સંયોગો મળી આવતા પણ તમને તેનાથી વિરક્તદશા પ્રગટ કરવાની ઈચ્છા રહેશે. વસ્તુ કે ક્રિયા એકની એક છે. પણ તમે જેમ જેમ તેને વળગતા જશો તેમ તેમ તે તમારાથી દૂર ભાગશે અને જ્યારે તમે તેને ત્યાગવા ઇચ્છશો એટલે તે તમને વળગતી આવે. આ પ્રમાણે વસ્તુના સ્વભાવને સમજી તેની ઈચ્છા કાઢી નાખો, એટલે તે તમને મળશે એટલું જ નહિ, પણ તે તમારી ઇચ્છાને શાંત કરી, તમને હેરાન ન કરતાં ઊલટી વિરક્તતાને પ્રગટાવી છે જશે. વસ્તુસ્થિતિ આ પ્રમાણે છે માટે ભવિષ્યની ચિંતારૂપ આર્તધ્યાન મૂકી દઈ પ્રયત્ન કરતા રહો. આત્મપરાયણ થાઓ. અન્ય સ્થળે કહ્યું છે કે – देविंद चक्कवट्टित्तणाई गुणरिद्धपथ्थणा मईयं । अहमं नियाण चिंतण मन्नाणाणुगय मच्चं तं ॥१॥ ટ્રેદ્ર અને ચક્રવર્તી આદિના ગુણ (રૂપાદિક) તથા રિદ્ધિની પ્રાર્થના (યાચના)વાળું નિયાણાનું ચિંતન કરવું તે અધમ છે. અત્યંત અજ્ઞાનની મદદથી તે (અધ્યવસાય) ઉત્પન્ન શું થાય છે. SABAUBERUBGRUBUBURBEROBERURURUBURBRORUBERGRUBUBURUDUBURUBURBERBUDVBOROBUDUBRA 8888888888888888888888888888888888888888888૧૫૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy