SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ HERGREDERERERERERERERERERERERERGRENGREGRGNERERGNERERERERERERERERERERERERERERE I //KS\RGBR S&SS9"63,979, ધ્યાન દીપિકા માગી લેવો. જેમ કે મેં મારી જિંદગીમાં અમુક અમુક સારાં કામ કર્યાં છે, તપશ્ચર્યા કરી છે, બ્રહ્મચર્ય પાળ્યું છે, બીજાં વ્રતો વગે૨ે ક્લિષ્ટ, મન, વચન કે શરીરને કષ્ટ થાય તેવાં કે ત્યાં સુધી કર્મો કર્યાં છે કે ધન ખર્ચી મંદિર બંધાવ્યા છે, દાન આપ્યું છે, ધર્મશાળાઓ બંધાવી છે કે પરોપકારનાં કાર્ય કર્યાં છે, તેના ફળ તરીકે, બદલા તરીકે મારી ધારેલી ઇચ્છા પ્રમાણે ફળની પ્રાપ્તિ થજો, મને તીર્થંકર પદવી પ્રાપ્ત થજો, દેવગતિ મળી આવજો, અમુક સ્નેહી કે પતિપુત્રાદિકની પ્રાપ્તિ થજો. આ વેળાએ કદાચ કોઈના ઉપરનું વૈરભાવ યાદ આવી જાય, કોઈ આવેશમાં એમ પણ નિશ્ચય કરી નાખે કે મારા તપશ્ચર્યાદિ પુણ્યની શક્તિથી મારા શત્રુના કુળનો-વંશનો સર્વથા ઉચ્છેદ કરી શકું તેવું બળ કે શક્તિ મને પ્રાપ્ત થજો. અથવા મનાવા, પૂજાવાની ઇચ્છાથી, સત્કાર, માનપાનની ઇચ્છાથી, કે તેવા જ પાંચ ઇંદ્રિયોના વિષયને અનુકૂળ વિષયોની ઇચ્છાથી, તેવી તેવી વસ્તુ પ્રાપ્ત થવાની માગણીઓ કરે છે. આવી માગણીઓનું પરિણામ તેમને માટે ભયંકર દાવાનળના વચમાં રહેલા નિવાસસ્થાન તુલ્ય દુઃખરૂપ થાય છે. પુણ્યાદિક ક્રિયાઓ કરી એટલે તેમના ધાર્યા પ્રમાણે ફળ તો મળે છે, તેમાં પણ વિશેષતા એટલી છે કે તેમની ઇચ્છા જે વસ્તુ મેળવવાની હોય છે તે મળી શકે તેટલા પ્રમાણથી અધિક પુણ્ય હોય તો તે વસ્તુ મળે છે, તેટલું પુણ્ય ન હોય તો તે પ્રમાણે મળતું નથી. તેમને દુઃખી થવાનું કારણ એ છે, જે નિયાણું કરી માગી લીધેલા ફળનું પરિણામ સુખરૂપ થતું નથી. એક ઇચ્છા Jain Education International 38883838/8888 ૧૫૪ %ab%aa%a8<Kasa888888888a8assass For Private & Personal Use Only 8888888* www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy