SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ SERICEIUS, BURSBRBRUBBBBBBBBBBBBBBBBBRABIGBBB ખાવા, પીવા, હરવા, ફરવાદિમાં સાવચેતી ન રાખવાથી થયેલી ભૂલનો બદલો મળવો જોઈએ અને તે બદલો જ આ રોગ છે. આ બદલો મળ્યાથી માણસ વિચાર કરશે કે આ રોગ શા કારણથી થયો ? વિચારવાન તે કારણ શોધી હું કાઢશે અને ફરીને રોગ ન આવવા બદલ તે ભૂલ કરતાં અટકશે. ભવિષ્યમાં મોટા રોગો ન થાય તે માટે રોગ એ ચેતવણી છે. આ નાના રોગો થતાં જ, એટલે સહેજસાજ માથું કે પેટ દુઃખવું ઇત્યાદિથી ચેતી જઈને માણસ એકાદ જુલાબ કે તેવો જ ઉપાય કરી લે તો તે રોગ આગળ વધતો ત્યાં જ અટકી જાય છે. અને થોડોઘણો હોય તો તે ઉપાયથી નાબૂદ થાય RSGHSHSHSHSHSHSHSHSHSRSRSRSRSRSRSRSRSRSRSRSRSRSRSRSRSRSRSRSRSRSRSRS Sassoo શરીરમાં ગ્લેખ, ઊલટી, ઝાડો કે તાવ થઈ આવે છે. આ રોગો થવાનું કારણ જરૂરિયાતથી વધારે કચરો શરીરમાં છું એકઠો થયેલો છે, તેને બહાર કાઢી નાખી શરીર શુદ્ધ કરવાનું છે, હદથી વધારે મગજમાં મળ ભરાવાથી ખોટી ગરમી શ્લેષ્મ દ્વારા બહાર નીકળી જવા સાથે, મળને બહાર ફેંકી દે છે અને તેથી મગજ સાફ થઈ જાય છે. તાવ આવવાથી ખોટી ગરમી બહાર નીકળી જઈ શરીરમાં નિયમિત કામ પાછું ચાલુ થાય છે. જઠરની આસપાસ મળ વધવાથી જઠર કામ કરતું અટકે છે છે. તે છતાં આહાર નાખવામાં આવે છે તો ઝાડા થાય છે. આ ઝાડા થતાં ખોરાક ઓછો લેવાતાં ઝાડા દ્વારા મળ નીકળી જાય છે અને ખોરાક ઓછો લેવાથી જઠર પ્રદિપ્ત થાય છે; એટલે મળ-કચરો સાફ થતાં શરીર હલકું થાય છે. જઠરને પોતાના કામમાં નડતો કચરો દૂર થતાં તે પણ પોતાનું પાચનનું GBBBBBBBBBREREBBERORUBEROPERLBEROPERANDORRECREOBORBRUBEROBERUBBERORUREAU GREREBBRSBURGREEBRUBERGREBERSBUROBUDUREREDE 180 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy