SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ હૃદ88888888888888888888888888888888888888) દિપકા P88888888888888888888888888888888888888888888888888888888888888888888888888888 કામ નિયમિત શરૂ કરે છે. આમ એકંદર વિચાર કરતાં જે પોતાના ભલાને માટે રોગ થાય છે, તેને અજ્ઞાનતાને લીધે (હું લોકો બૂરું માની તેને માટે આર્તધ્યાન હાયવોય કરે છે. ફાયદાને ગેરફાયદા સમજે છે અને વિના પ્રયોજનની મહેનત કરી થાકે છે. મહાન પુરુષો કહે છે કે જે થાય છે તે સારા માટે. પણ આની કસોટી કરવાનો વખત કે આની સત્યતા સમજવા જેટલી ધીરજ મનુષ્યો પાસે ક્યાં છે ? નહિતર આ માનસિક દુઃખો ઉત્પન્ન જ ન થાય (આ દિશામાં પણ વિચારો કરવાની હું જરૂર છે.) કહ્યું છે કે तह सूलसीसरोगाइवेयणाए वि पणिहाणं । तदसंपओगचिंता तप्पडियाराउलमणस्स ॥१॥ તેમ જ શૂલ, મસ્તકો રોગ આદિ વેદના ઉત્પન્ન થયે, તેના વિયોગ સંબંધી એકાગ્રતા કરવી તે ફરીને પ્રાપ્ત ન થાય હું તેવી ચિંતા કરવી અને તેના પ્રતિકાર માટે (તે રોગ દૂર કરવાના ઉપાય માટે) મન આકુળવ્યાકુલ કરવું. આ રોગ ચિંતા-આર્તધ્યાન છે. ભોગ આd અથવા નિયાણા આર્તધ્યાન राज्यं सुरेन्द्रता भोगाः खगेन्द्रत्वं जयश्रियः । कदा मेऽमी भविष्यन्ति भोगार्तं चेति संमतम् ॥७७।। पुण्यानुष्ठानजातै रभिलषति पदं यज्जिनेंद्रामराणाम् । यद्वा तैरेव वांछत्यहितजनकुलच्छे दमत्यंत को पात् । पूजासत्कारलाभादिक सुखमथवा याचते यद्विकल्पैः स्यादाः तन्निदानप्रभवमिह नृणां दुःखदं ध्यानमार्त्तम् (કુદાવોuધામ) II૭૮ 140 RSRSRSRSRUBBBBBBBBBBBUBREBBEROBOBOBORRE BUBURBSKRBERROGREZERUBBBBBBBBBRERERERERURBURUBURBRORURREREBBBBBBBBB Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy