SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ Ello ElRUSI PERKARBLAURURUPUEBEURERERURBRUBBEBE, SREBURURUBBEROROBUDURUBBBBBBBBBBURURUBOBEBO BORDERSBEDBUBURRO DO BUBOREBBE જે સ્થિર અધ્યવસાય છે તેને ધ્યાન કહે છે. જે ચપલ અધ્યવસાય છે તેને ચિત્ત કહે છે. તે ચપલ અધ્યવસાયને ભાવના, અનુપ્રેક્ષા અને ચિંતા કહે છે. અંતર્મુહૂર્ત (એકાગ્રતા રહ્યા, પછી (ધ્યાન હોતું નથી), ચિંતા હોય છે. અથવા ધ્યાનાંતર હોય છે (ભાવના કે અનુપ્રેક્ષા શું હોય છે.) ઘણી વસ્તુમાં મન સંક્રમણ કરે (સ્થિરતાવાળું ધ્યેયાંતર ચાલુ રાખે) તો ઘણા વખત સુધી પણ ધ્યાનનો પ્રવાહ હોય છે. અંતર્મુહૂર્ત પ્રમાણે એક વસ્તુમાં ચિત્ત સ્થિર છે કરી રાખવું તે છદ્મસ્થોનું ધ્યાન છે અને યોગોનો નિરોધ છું કરી દેવો તે જિનોનું ધ્યાન છે. સારું ધ્યાન કોને કહેવું ? रागद्वेषौ शमी मुक्त्वा यद्यद्वस्तु विचिंतयेत् । तत्प्रशस्तं मतं ध्यानं रौद्राद्यं चाप्रशस्तकम् ॥६७॥ રાગ અને દ્વેષ મૂકીને, સમતાવાન મુનિ જે જે વસ્તુનું હું ચિંતન કરે-ધ્યાન કરે તે તે ધ્યાન સારું માનેલું છે. રૌદ્ર આદિ છે ધ્યાન તે ખરાબ માનેલાં છે. શાસ્ત્રમાં કહ્યું છે કે – वीतरागो भवेत् योगी यत्किंचिदपि चिंतयन् । तदेव ध्यानमाम्नातमतोऽन्ये ग्रंथविस्तराः ॥ ६८ ॥ યોગી, ગમે તેનું પણ ચિંતવન કરતાં (જો) વીતરાગ થાય તો તેને જ ધ્યાન માનેલું છે (તેને જ ધ્યાન કહેવું) એ સિવાય બીજા ગ્રંથના વિસ્તાર સમજવા. મતલબ કે જે ધ્યાન કરવાથી-જેનું ચિંતન કરવાથી વીતરાગ થવાય-રાગદ્વેષ રહિત સ્થિતિ પમાય તે જ ધ્યાન છે; એ સિવાય બીજાં પોથાં તે ખાલી થોથાં સમજવાં. GBBBBBBBBBBBBBBBBBBBBBBBBBURURUBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBURU&O GABBURRERERUREREBBEROBERURUBURBRORBRUBBBBB 939 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy