SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ BUBBBBBBBBBBBBBBBBBRABBBBBBRERUPERTlot Eirusi XY A8R8RHERSA HER828888888888A8AGHSH8R888888888888888IGRE:88888888888886 વિનાના શુદ્ધાત્માઓને તો યોગના વ્યાપારો રોધવાની જરૂર રહેતી નથી. કેવળજ્ઞાન પામ્યા પછી જ યોગોનો સર્વથા નિરોધ કરવાનું બળ આવે છે. જૈન પરિભાષામાં યોગો કોને કહે છે, તેનો ખુલાસો આ પ્રસંગે કરવો જરૂરનો છે. ઔદારિક આદિ શરીરના સંયોગથી ઉત્પન્ન થયેલા આત્મપરિણામ વિશેષ વ્યાપાર તેને યોગો કહે છે. ધ્યાનશતકમાં કહ્યું છે કે દારિક આદિ (આ દેખાતું આપણું સ્થૂલ શરીર - હું આદિ શબ્દથી વૈક્રિય-આહારક શરીર લેવાં) શરીરયુક્ત આત્માની વીર્યશક્તિવાળી પરિણતિવિશેષ તે કાયયોગ. તેમ જ ઔદારિક-વૈક્રિય આહારક શરીરના વ્યાપાર વડે ખેંચેલા વચનવર્ગણાના દ્રવ્યોનો સમૂહ તેની સહાયથી છે થતો જીવનો વ્યાપાર-ક્રિયાવિશેષ તે વચનયોગ. તથા ઔદારિક, વૈક્રિય, આહારક, શરીરના વ્યાપાર છે વડે, ખેંચેલ મનોવર્ગણા દ્રવ્યનો સમૂહ, તેની સહાયથી જીવનો વ્યાપાર (ક્રિયાવિશેષ) તે મનોયોગ. આ સર્વ વ્યાપારોને (ક્રિયાઓને) સદાને માટે અટકાવવી-રોકવી તેનો લય કરવો તે જિનોનું છેવટનું ઉત્તમોત્તમ ધ્યાન કહેવાય છે. આ ધ્યાન પછી તરત તેઓ આ દેહથી સદાને માટે સર્વ કર્મોનો નાશ કરી મુક્ત થાય છે. આ ઠેકાણે આશંકા ઉત્પન્ન થાય છે કે છબસ્થ મુનિઓને અંતર્મુહૂર્ત પર્યત જ ધ્યાન હોય છે એમ અહીં જણાવ્યું. પણ શાસ્ત્રમાં સાંભળવામાં આવે છે અને કોઈ કોઈ પ્રસંગે દેખવામાં પણ આવે છે કે અમુક મહાત્મા કલાકોના કલાકો સુધી ધ્યાન કરે છે તેનું કેમ સમજવું ? BBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBB&BBBBBA02BBBBBBBBBBBBBBBBBBBBU8838 37 18383329 338 339 382838BBBBBURGEUR38BBBBBBB Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy