SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ 888888888888888888888888888888888888888888, હિiધેકા 8888888888888888888888€88888888888888888ëિ8888888888888888888888888888888888888888 ધ્યાન કોને કહેવું ? કેટલા વખત. સુધી ટકી રહે ? हेढसंहननस्यापि मुने रान्त महूर्तिकम् । ध्यानमाहुरथैकाग्रचिंतारोधो जिनोत्तमाः ॥६४॥ छद्मस्थानां तु यदध्यान्नं भवेदान्तर्मुहूर्तिकम् । योगरोधो जिनेन्द्राणां ध्यानं कौघघातकम् ॥६५॥ एकचिंतानिरोधो यस्तध्यानं भावनाः पराः । अनुप्रेक्षार्थचिंता वा ध्यानसंतानमुच्यते ॥६६॥ એક વસ્તુની ઉપર ચિત્તનો વિરોધ કરવો તેને જિનેશ્વરી ધ્યાન કહે છે. દઢ સંહનનવાળા મુનિને પણ અંતમુહૂર્ત સુધી હોય છે. છદ્મસ્થોનું જે ધ્યાન છે તે અંતરમુહૂર્ત પ્રમાણ હોય છે, કોના સમૂહનો નાશ કરનાર યોગના નિરોધરૂપ ધ્યાન | જિનેશ્વરોને હોય છે. જે એક ચિત્તરૂપ નિરોધ છે તે ધ્યાન કહેવાય છે. તે સિવાયની મનની અવસ્થાને ભાવના અથવા અનુપ્રેક્ષા અથવા પદાર્થ ચિંતારૂપ ધ્યાન સંતાન કહે છે. ભાવાર્થ : એક વસ્તુના ઉપર ચિત્તનો વિરોધ કરવો એટલે મનને એક વસ્તુ ઉપર જ રોકી રાખવું તેનું નામ ધ્યાન કહેવાય છે. જેમાં ગુણપર્યાય તે વસ્તુ કહેવાય છે. આત્મા કે જડ કોઈ પણ વસ્તુ ઉપર મનને રોકી શકાય છે, બહાર કોઈ પણ જડ વસ્તુ કે તેની આકૃતિ, ભગવાનના પ્રતિમાજી વગેરે વસ્તુ ઉપર દૃષ્ટિ સ્થાપન કરી, દષ્ટિ સાથે મનને રોકી રાખવું. BURUBBBBBBBBBBBBBBBBBBBBBBBRORUBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBB08 À 30%BBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBEZ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy