SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ El lol EITUSI PUBBEGREBBBBBBBBBBBBBBBUBURBESBOBBS SRB BUBBBBBBBBBBBUBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBE સ્થિર કરજે. ચાલુ સાધ્ય સિવાય અંતઃકરણને બીજા કામમાં વાપરીશ નહીં-જવા દઈશ નહિ, તો જ ધર્મધ્યાનરૂપ અમૃતરસનું પાન થશે. તો જ અજરામરપદ પ્રાપ્ત થશે. તે છે સિવાય ઊંચી સ્થિતિએ પહોંચવાની આશા સરખી પણ ન રાખીશ. ध्याता ध्यानं च तद्ध्येयं फलं चेति चतुर्विधम् । सर्वं संक्षेपतो मत्वा स्वार्तध्यानादिकं त्यजेत् ॥५५।। ધ્યાન કરનાર, ધ્યાન, ધ્યાન કરવા લાયક ધ્યેય અને તેનું ફળ, આ ચાર પ્રકાર છે; તે સર્વને સંક્ષેપમાં સમજીને આર્તધ્યાનાદિકનો સારી રીતે ત્યાગ કરવો. ભાવાર્થ : ધ્યાન જ ઉપયોગી કર્તવ્ય છે એમ સમજાયા પછી તેને માટે પ્રયત્ન કરનારાઓએ તે ધ્યાનનાં અંગોવિભાગો સારી રીતે સમજવાં જોઈએ. પહેલી વાત એ છે કે ધ્યાતા એટલે ધ્યાન કરનાર કોણ હોવા જોઈએ ? ગૃહસ્થ કે ત્યાગી ? ધ્યાન કરનારમાં કેવી યોગ્યતા હોવી જોઈએ ? બીજી વાત, ધ્યાન એટલે શું અને તે કેવું - કેટલી જાતનું છે ? ત્રીજી વાત, ધ્યાન કરવાનું છે તે ધ્યેય કેવું હોવું જોઈએ ? ચોથી વાત તેનું ફળ શું પ્રાપ્ત થશે ? આ ચારે બાબતને પ્રથમ ટુંકામાં પણ સમજીને પછી ધ્યાન કરવા માટે પ્રવૃત્તિ કરવી. ખરું શું ધ્યાન સમજાયાથી આર્તધ્યાન અને રૌદ્રધ્યાનનો સારી જે રીતે મજબૂતાઈથી ત્યાગ કરી શકાય છે. ધ્યાન કોણ કરી શકે ? निर्ग्रथो हि भवेद्ध्याता, प्रायो ध्याता गृही न च । परिग्रहादि मग्नत्वात्, तस्य चेतो यतश्चलम् ॥५६॥ QBEBUBURURUBBBBBBBBBBBBBURUBURBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBURURGREBBBBBRAM & grଞ୍ଜRRRRRRଛଛଛଛନମୁଁ R Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy