SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ BBBBBBBBBRBZBBBBBBBBBBBBBBBBBBBBBBB zilol EITUSI PERESH88888888888888888888888888888888888888888888888888 REH88888888888888 છે મોક્ષ એ જ અર્થ સિદ્ધ થાય તેવા ઉત્તમ સાધનોના સેવન વડે તેને સફળ કરી લે. સોનાના થાળમાં ધૂળ ભરવી, અમૃતથી પગ ધોવા, ઐરાવત જેવા હાથી ઉપર લાકડાનો ભાર ભરવો અને ચિંતામણિ રત્ન કાગડાને ઉડાડવા માટે ફેંકવું, એ જેમ મૂર્ખતા છે, તેમ આવા ઉત્તમ માનવદેહનો, વિષયાદિ વાસના તૃપ્ત કરવામાં દુરુપયોગ કરવો તે મૂર્ખતા છે. તેમ ન કરતાં મોક્ષનાં સાધનો પ્રાપ્ત કરવામાં જીવન સફલ કરી લે. ધ્યાન મોક્ષનું સાધન છે. o मोक्षोऽतिकर्म क्षयतः प्रणीतः कर्मक्षयो ज्ञान चारित्र्यतश्च । ज्ञानं स्फुरय ध्यानत एवचास्तिध्यानं हितं तेन शिवाध्वगानाम् ॥४६॥ સર્વથા કર્મક્ષય થવાથી મોક્ષ કહેલો છે. કર્મનો ક્ષય જ્ઞાન અને ચારિત્રથી થાય છે; જ્ઞાન ઉજ્વળ ધ્યાનથી જ છે પ્રાપ્ત થાય છે. આ કારણથી નિર્વાણ માર્ગના પંથીઓને ધ્યાન હિતકારી છે. ય: ૩ કહ્યું છે કે, मोक्षः कर्मक्षयादेव सम्यग्ज्ञानतो भवेत् । ध्यानसाध्यं मतं तद्धि तस्मात्तद्धितमात्मनेः ॥४७।। મોક્ષ કર્મક્ષયથી જ થાય છે, કર્મક્ષય સમ્યજ્ઞાનથી જ હું થાય છે, સમ્યકજ્ઞાન ધ્યાનથી સાધ્ય થાય છે તેમ જ્ઞાનીઓએ માનેલું છે માટે આત્માને ધ્યાન હિતકારી છે; अतः स्वात्मार्थसिद्धयर्थं धर्मध्यानं मुनिः श्रयेत् । प्रतिज्ञा प्रतिपद्येति चिन्त्यते ध्यानदीपिका ॥४८॥ આ કારણથી પોતાના આત્મસ્વરૂપની સિદ્ધિને માટે મુનિ છે ધર્મધ્યાનનો આશ્રય કરે. આ પ્રતિજ્ઞા અંગીકાર કરીને @ ધ્યાનદીપિકાનું ચિંતન કરીએ છીએ. BUBUBUBURUBBBBBBBBBURUBURBEGEBBBBBBBBBBBBBBEROBERURUBBBBBBBBBBZGBERUBBBRS All ICBUBBBBBBBBBBBURBEREBBUBBBBBBBBBBBBBBBBBBS Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy