SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ (8888889s8c9w8w8w8a8a8888a8888888888888883833W88888&88838&88888388888 ધ્યાન દીપિકા સ્કરGસ્યકશ્યYS RSS ટિમ ખમ્મ્ડ રિસ્કમ્ડ શાસ્ત્રકાર તો આગળ વધીને એટલું પણ કહે છે કે આ ભાવનાઓ તો રસાયણ છે. ધ્યાનરૂપ શરીરને પોષણ આપવાને ખરેખર રસાયણ છે. આ ભાવનાથી જેણે હૃદય વાસિત ન કર્યું હોય તે ધ્યાનને લાયક થતો જ નથી. મતલબ કે ધ્યાનને લાયક થવા માટે આ ભાવનાનો પ્રથમ પ્રયોગ કરવો. રસાયણ ખાવા માટે કોઠો સાફ કરવા આ જુલાબ પ્રથમ લઈ લેવો ત્યાર પછી ધર્મરસાયણનું સેવન કરવું. પ્રકરણ હિતશિક્ષા गुणोपेतं नरत्वं चेत् काकतालीय नीतितः यद्याप्तं सफलं कुर्यात्, नित्यं मोक्षार्थसाधनैः ॥ ४५ ॥ હે માનવ ! આ ગુણોવાળું મનુષ્યપણું તે કાકતાલીય ન્યાયથી જો પ્રાપ્ત કર્યું છે તો મોક્ષપ્રાપ્તિ થાય તેવા સાધનો નિત્ય સેવી તારે તે સફલ કરવું. ભાવાર્થ : ગુણવાળું-ગુણ, શાંતિ, સમતા, સ્વભાવ, રમણતા ઇત્યાદિવાળું અર્થાત્ ઈત્યાદિ ગુણો જેમાં ઉત્પન્ન કરી શકાય તેવું છે મનુષ્યપણું, તે તને કાકતાલીય ન્યાયથી પ્રાપ્ત થયું છે. કહેવત છે કે ‘કાગડાનું તાડપર બેસવું અને તાડનું પડવું' આવું તો કોઈક વાર જ બને છે. કાગડો તાડ પર બેસે એટલે તાડ પડી જાય આવું કાંઈ નિત્ય બનતું નથી. તેમ મનુષ્યપણું પણ કાયમ મળતું નથી. પણ કોઈક કાકતાલીય ન્યાય જેવા પ્રસંગે જ મળી આવે છે. તો હે મનુષ્ય ! નિરંતર 888888884888888888338 ERURURURURURURUZERETETUTETEPORUKURUBERERERE I 1 9 For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy