SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ allot Elfys/ PRZEBBBBBBBBBBBBBBBBBBBBBBBBUSOR. 30 SGHYNERGIY8888888888888888888888888888888888888HRENSNYA8AA8A&AGRS ઊર્ધ્વલોકમાં દેવવિમાનો, કલ્પવાળા દેવો, ઇન્દ્રો, રૈવેયક, અનુત્તર વિમાન, વિમાનોની સંખ્યા, વિસ્તાર, તેમાં રહેતા દેવો, ઈન્દ્રો, તેઓની રિદ્ધિ, શક્તિ, આનંદ-ઉપભોગનાં સાધન, વનો, વાવો, આરામો (બાગબગીચાઓ), વગેરેનો ચિતાર પોતાના સન્મુખ વિચાર દ્વારા ખડો કરવો.અને છેવટે તેમાંથી મનને વૈરાગ્યવૃત્તિમાં ખેંચી લાવવું કે આ સર્વે સ્થળે એકવાર નહિ પણ અનેકવાર મેં જન્મ, મરણ અનુભવ્યું છે, આ સર્વ વસ્તુનો ઉપભોગ મેં અનેકવાર કર્યો છે, પણ મારી તૃપ્તિ તેથી થઈ નથી અને થવાની પણ નથી. અનંતકાળથી આવી સ્થિતિઓ ભોગવ્યા કરું છું, આવી ગતિ-જાતિઓમાં પરિભ્રમણ કર્યા જ કરું છું, છતાં તે પદાર્થોથી ખરી યા સાચી શાન્તિ મળી નથી, મળવાની આશા પણ નથી; ઊલટો હું સંતાપ, વિયોગ, દાહ, આર્ત સ્થિતિ મળી છે અને હજી પણ જો તેમાં આસક્તિ રાખીશ તો મારી આ દુઃખમય સ્થિતિ ચાલુ જ રહેશે ઇત્યાદિ વિચાર કરી મનને અને તેના ઉપભોગથી તે તરફના સ્નેહથી પાછું હઠાવી, નિરાશ કરી, ઇચ્છારહિત કરી, આત્મસ્થિતિ તરફ વાળવું. આવી રીતે મનને આખા લોકમાં ફેરવવાની ટેવ પડ્યાથી મનને લોકમાં વ્યાપ્ત કરી દેવાની શક્તિ આવશે અને તેમ કરી તે સ્થિતિમાં ખેદ રહિત આત્માનંદનો અનુભવ લેવાશે. છેવટે લોકનું જ્ઞાન થઈ રહ્યા પછી અલોકની સ્થિતિનું પણ ભાન થશે અને આત્મા પૂર્ણ સ્વરૂપમાં આવી રહેશે. આવી સ્થિતિ લાવવા માટે આ ભાવનાનો ઉપયોગ કરવાનો છે. સમ્યક્ દેષ્ટિ થવી દુર્લભ છે. બોવિભાવના जीवानां योनिलक्षेषु भ्रमतामतिदुर्लभम् । मानुष्यं धर्मसामग्री बोधिरत्नं च दुर्लभम् ॥४४।। $3999.89.66.88488છે.ઉ.ઉ.ક્ર.68.88.8678.80 &88&[૧૧૫ GUERREURBRORUBERGRUBURBERRURER BRCARECECECBURBEERBEROSURUBURGROPERERERURSAC) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy