SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાનદીપિકા ઋનચ્છન8KGRêસખસ,¢RVGR®RRRR વિશેષમાં આ લોક સ્વરૂપના વિચારો એવા સૂકા છે કે તેમાં રાગદ્વેષ ઉત્પન્ન થવા જેવા નિમિત્તો નથી; તેથી મન પણ સૂકું-લૂખું એટલે મધ્યસ્થ-રાદ્વેષ વિનાનું બનવાનો સંભવ છે. જિનેશ્વર ભગવાન જેમાં જડ, ચૈતન્યભાવો રહેલા જુએ છે તેનું નામ લોક કહે છે. ઉપાધિ ભેદથી તે ત્રણ પ્રકારે. ઊર્ધ્વલોક, અધોલોક અને તિર્હોલોક. ઉપરનો ભાગ ઊર્ધ્વલોક કહેવાય છે, નીચેનો ભાગ અધોલોક ગણાય છે અને આપણે જે ભૂમિ ઉપર રહ્યા છીએ, તે તિર્થ્રોલોક કહેવાય છે. શબ્દની વ્યાખ્યામાં ત્રણે ભાગોનો સમાવેશ થાય છે. ધર્મ, અધર્મ, આકાશ, કાળ, પુદ્ગલ અને આત્મા. આ છ દ્રવ્યો-પદાર્થો જેમાં રહેલા છે તે લોક કહેવાય છે; અને તે સિવાયનો ભાગ અલોક ગણાય છે. અલોકમાં આ છ દ્રવ્ય માંહેલું એક આકાશ દ્રવ્ય જ છે. આ લોક સ્વયંસિદ્ધ છે. તેને બનાવનાર કોઈ નથી, તેમ તેનો માલિક-સ્વામી પણ કોઈ નથી, અર્થાત્ પોતે જ માલિક છે. 3/888888888888888888 8888882 શ્રવણ ને તો આ લોક નિત્ય છે, કોઈ કાળે નાશ થવાનો નથી. તે માંહીલા એક પણ અણુનો કે એક પણ જીવનો કોઈ પણ કાળે નાશ થવાનો નથી. એટલે અંત વિનાનો છે. આ જીવોની રાશિ-સમુદાય કર્મના પાશથી બંધાઈને નાના પ્રકારની ચોરાશી લાખ જીવયોનિ (જીવોને ઉત્પન્ન થવાના સ્થાનો)માં ઉત્પન્ન થાય છે, જે ઉત્પન્ન થવાના સ્થાન વિશેષના રૂપ, રસ, ગંધ એકસરખાં મળતાં આવતાં હોય તેવાં અનેક સ્થાનોને એક ગણવામાં આવે, તેવા અનેક સ્થાનોના સમુદાયને જાતિ કહેવાય છે. આવી જીવોને ઉત્પન્ન થવાની ચોરાશી લાખ જીવયોનિ કહેવાય છે, એટલે જીવોને ઉત્પન્ન થવાનાં ઠેકાણાં છે. @888888880 T3/38aa33333383388*888888888 ૩૯ ૧૧૩ www.jainelibrary.org Jain Education International 8888 p For Private & Personal Use Only
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy