SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ Callot Elfosi BBRSBUREBBPBBBBBBBBBBBBBRGRUBB38388 8888888888888888888888888888888888888888888888888888888888888888888888888888 દયા સહિત ધર્મ જગતનો આધાર છે. તેના દશ ભેદ છું. છે. તે જગતને પવિત્ર કરનાર છે, સ્વર્ગ અને મોક્ષને આપનાર હું છે. તેની પ્રાપ્તિ ઘણી દુર્લભ છે. એમ ભવ્ય જીવોએ વિચાર કરવો. ધર્મના પવિત્ર દાન-દયાદિ માર્ગો જાણવા, સાથે તેના એક અંશને પણ સેવી-પાળીને ભવ્યજીવો મુક્તિને ભજે છે; તે ધર્મના મહાન સ્વરૂપને સારી રીતે કહેવાને, કુશાસ્ત્રના હું વાદો વડે શું નાસ્તિકો સમર્થ થશે કે ? નહિ જ. ભાવાર્થ : ધર્મની દુર્લભતા વિષે મનુષ્યોએ વિચાર કરવો કે દુનિયામાં બીજી સર્વ વસ્તુ મળવી સુલભ છે, પણ ધર્મની પ્રાપ્તિ દુર્લભ છે, યાને દુઃખે પામી શકાય છે. મહાન પુણ્યરાશિ એકઠી થતાં આ મનુષ્ય જીવન મળે છે. તેમાં પણ આદિશ, ઉત્તમ જાતિમાં જન્મ, પાંચે ઈદ્રિયની પૂર્ણતા, નીરોગી શરીર, દીર્ઘ આયુષ્ય અને ધર્મપ્રાપ્તિ ઈત્યાદિ દુર્લભ છે. ધર્મ સિવાય આર્ય દેશાદિ પ્રાપ્ત થાય છે તો પણ નિરર્થક થાય છે, માટે ધર્મપ્રાપ્તિ તે સર્વથી ઉત્તમ છે. આદેશાદિ નિમિત્તો ધર્મપ્રાપ્તિમાં સુલભ કારણરૂપે છે, છતાં પણ ધર્મપ્રાપ્તિ થાય તો તે સફળ છે. આ ધર્મ જ જગતમાં રહેલા જીવોને આધારભૂત છે. ધર્મ વિના અનેક જીવન વ્યતીત થયાં પણ તેનું પરિણામ હું કાંઈ સારું આવ્યું જ નથી. ધર્મ વિના જીવન ઉચ્ચ થઈ શકે જ નહીં તેમાં પણ સર્વ જીવોને શાન્તિ આપનાર, અભય હું આપનાર, આત્મસ્વરૂપે જોનાર ધર્મ તે જ ધર્મ નામને યોગ્ય છે, બાકી ધર્મનામધારક બીજા ધર્મ સમજવા. ધર્મ દસ પ્રકારના છે. ક્ષમા-રાખવી અન્યને ક્ષમા આપવી. ૧ BRUBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBU GBUBBBBBBBBBULBORSBBBUBUBUBURBBBBBBBBBBBBBB 106 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy