SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ધર્મ પ૯ પ્રત્યેક ખાદ્યપદાર્થના મહત્વના ગુણદોષોનો સારાંશ અતિ પૌષ્ટિક પ્રવાહી ખોરાક. સ્નિગ્ધ પદાર્થ: મધ્યમ પ્રમાણમાં હોઈ ઘણે સુપાચ્ય. તે વિપુલ પ્રમાણમાં હોઇ ઉમર થતાં પ્રતિકુળ. ઘણી રીતે ગાયના દૂધ જેવું. ચા-કોફી માટે ઉપયોગી. તાજા દૂધની “કવૉલિટી' અનિચત હોય તેવા સંજોગોમાં આ ભૂકી બાળઉછેર માટે અતિ ઉપયોગી. ઘઉ કે જુવારના લોટમાં ભેળવી તેને વધુ પૌષ્ટિક બનાવવા માટે આ ભૂકી અતિ લાભદાયી. દૂબળા-પાતળા કિશોરો માટે ઘણું જ અનુકૂળ. પચવામાં જડ, પરંતુ અતિ પૌષ્ટિક અને ગુણકારી. સ્નિગ્ધ પદાર્થ: ત્રણ ઘણું, છતાં કોલેસ્ટ્રોલ ઓછું કરનાર, પ્રોટીનઃ સારા પ્રમાણમાં પૂડલા કરવામાં ઉત્તમ. સર્વસામાન્ય, કારણ કે સસ્તામાં સસ્તું કઠોળ. પચવામાં ઘણું સહેલું ફણગાવેલમાં મગ વધુ પૌષ્ટિક. ઘણી રીતે મગના જેવું ફણગો લાવવાથી જડતા ઓછી થાય છે. અતિ મધુર એવા આ શાકની સુકવણી થયે પચવામાં જરા જડ. સેલ્યુલોઝ વિપુલ પ્રમાણમાં, તેથી વાયુકારક, પચવામાં અતિ જડ. પ્રોટીનની ‘ક્વૉલિટી તથા પ્રમાણ બંને ઉચ્ચતર પ્રોટીનનું પ્રમાણ ઘણું ઓછું, વળી સઘન ફેટી એસિડ વધારે પડતા પ્રમાણમાં. સુવાસિત અને અતિ રુચિકર, સ્નિગ્ધ પદાર્થ વિપુલ પ્રમાણમાં. માનવ ખાદ્ય તરીકે તથા ફેકટરીમાં બનતા ખોળ માટે અતિ ઉપયોગી. પ્રોટીનની દ્રષ્ટિએ અતિ પૌષ્ટિક, પરંતુ ખાદ્ય તરીકે ઘણી રીતે અપૂર્ણ. વિપુલ પ્રમાણમાં અમ્લતત્ત્વ ઉત્પન્ન કરનારામાં મોખરે, આ વર્ગના કોઈપણ ખાદ્યની આવશ્યકતા નીરોગિતા કે માંદગીની અવસ્થામાં પુરવાર થવી બાકી છે, લાંબે ગાળે લોહીમાં વિકાર, બગાડ થવાની શક્યતા ખરી. જીવશાસ્ત્રની દ્રષ્ટિએ આ માનવ ખાધો છે જ નહિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004537
Book TitleJain Dharma
Original Sutra AuthorN/A
AuthorBhadrabahuvijay
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1990
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, P000, & P999
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy