SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનધર્મ નહિ તેવા સમયે ઉપવાસ કરવો. ૧૭. ઉચિત ભોજન : તન, મન અને આત્માનું આરોગ્ય જળવાઈ રહે તેવું સાદું અને સાત્વિક ભોજન કરવું. ૧૮. જ્ઞાનીપૂજન : જ્ઞાનીજનોવિદ્વાનો, કલાકારોનું સન્માન કરવું, યથાયોગ્ય તેમને સહકાર આપવો. ૧૯. નિધાર્ય-ત્યાગ : લોકો નિંદા કરે, સમાજમાં આબરૂ જાય તેવાં અયોગ્ય કાર્યો ન કરવાં. ર૦. ભરણ-પોષણ : પોતાના આશ્રયે રહેલાં સ્વજનોની યથાયોગ્ય સારસંભાળ લેવી. ૨૧. દીર્ધદષ્ટિ : ભવિષ્યનાં પરિણામોનો વિચાર કરીને કોઈપણ કાર્ય કરવું. ૨૨. ધર્મશ્રવણ : જીવનને ઉન્નત અને ઉમદા બનાવે તેવી વાતો સાંભળવી, તેવું વાંચન કરવું. - ર૩. દયા: જીવ માત્ર પર કરુણા ચિતવવી અને તેમનાં દુઃખોને દૂર કે હળવા કરવા પ્રયત્નશીલ બનવું. ૨૪. બુદ્ધિઃ દરેક બાબતનો સમગ્રતયા વિચાર કરીને નિર્ણય અને અમલ કરવો. ૨૫. ગુણપક્ષપાત: ગુણાનુરાગી બનવું. ર૬. દુરાગ્રહ ત્યાગ: હઠ, જીદ, કદાગ્રહ કરવા નહિ. ર૭. જ્ઞાનાર્જન: દરરોજ કંઈક ને કંઈક નવું જ્ઞાન મેળવવા પ્રયત્નો કરવા. ૨૮ સેવાભક્તિઃ ઉપકારીઓની તેમજ દીન-દુઃખી જનોની સેવા કરવી. ૨૯. ત્રિવર્ગ-બાધા : ધર્મ, અર્થ અને કામ-આ ત્રણ પુરુષાર્થોનું સમુચિત ને સંતુલિત સેવન કરવું. ૩૦. દેશકાળનું જ્ઞાન સમય અને સંજોગોને સુપેરે ઓળખવા, ભવિષ્યનો વિચાર કરવો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004537
Book TitleJain Dharma
Original Sutra AuthorN/A
AuthorBhadrabahuvijay
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1990
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, P000, & P999
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy