________________
જૈનધર્મ
નહિ તેવા સમયે ઉપવાસ કરવો.
૧૭. ઉચિત ભોજન : તન, મન અને આત્માનું આરોગ્ય જળવાઈ રહે તેવું સાદું અને સાત્વિક ભોજન કરવું.
૧૮. જ્ઞાનીપૂજન : જ્ઞાનીજનોવિદ્વાનો, કલાકારોનું સન્માન કરવું, યથાયોગ્ય તેમને સહકાર આપવો.
૧૯. નિધાર્ય-ત્યાગ : લોકો નિંદા કરે, સમાજમાં આબરૂ જાય તેવાં અયોગ્ય કાર્યો ન કરવાં.
ર૦. ભરણ-પોષણ : પોતાના આશ્રયે રહેલાં સ્વજનોની યથાયોગ્ય સારસંભાળ લેવી.
૨૧. દીર્ધદષ્ટિ : ભવિષ્યનાં પરિણામોનો વિચાર કરીને કોઈપણ કાર્ય કરવું.
૨૨. ધર્મશ્રવણ : જીવનને ઉન્નત અને ઉમદા બનાવે તેવી વાતો સાંભળવી, તેવું વાંચન કરવું.
- ર૩. દયા: જીવ માત્ર પર કરુણા ચિતવવી અને તેમનાં દુઃખોને દૂર કે હળવા કરવા પ્રયત્નશીલ બનવું.
૨૪. બુદ્ધિઃ દરેક બાબતનો સમગ્રતયા વિચાર કરીને નિર્ણય અને અમલ કરવો.
૨૫. ગુણપક્ષપાત: ગુણાનુરાગી બનવું. ર૬. દુરાગ્રહ ત્યાગ: હઠ, જીદ, કદાગ્રહ કરવા નહિ. ર૭. જ્ઞાનાર્જન: દરરોજ કંઈક ને કંઈક નવું જ્ઞાન મેળવવા પ્રયત્નો
કરવા.
૨૮ સેવાભક્તિઃ ઉપકારીઓની તેમજ દીન-દુઃખી જનોની સેવા કરવી.
૨૯. ત્રિવર્ગ-બાધા : ધર્મ, અર્થ અને કામ-આ ત્રણ પુરુષાર્થોનું સમુચિત ને સંતુલિત સેવન કરવું.
૩૦. દેશકાળનું જ્ઞાન સમય અને સંજોગોને સુપેરે ઓળખવા, ભવિષ્યનો વિચાર કરવો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org