________________
જૈનધર્મ
ચત્તારિ લોગુત્તમા. અરિહેતા લોગુત્તમા. સિદ્ધ લોગુત્તમા. સાહુ લોગુત્તમા.
કેવલિપત્નત્તો ધખો લોગુત્તમો. લોકમાં ચાર ઉત્તમ છે. લોકમાં અરિહંત ઉત્તમ છે. લોકમાં સિદ્ધ ઉત્તમ છે. લોકમાં સાધુપુરુષ ઉત્તમ છે. લોકમાં કેવલિરૂપિત ધર્મ ઉત્તમ છે.
ચારિ સરણે પવામિ. અરિહંતે સરણે પવશ્વામિ. સિદ્ધ સરણે પવન્જામિ. સાહૂ સરણે પવન્જામિ.
કેવલિપન્નાં ધર્મો સરણે પવશ્વામિ. હું ચાર શરણનો સ્વીકાર કરું છું હું અરિહંતનું શરણ સ્વીકાર કરું છું. હું સિદ્ધોનું શરણ સ્વીકાર કરું છું. હું સાધુ પુરુષોનું શરણ સ્વીકાર કરું છું.
હું કેવલિપ્રરૂપિત ધર્મનું શરણ સ્વીકાર કરું છું. અરિહંતો મહદેવો, જાવજીવ સુસાહૂણો ગુણો; જિણપનાં તત્ત, ઈય સમ્મત્ત મએ ગહિય.
જીવનના છેલ્લા શ્વાસ સુધી અરિહંત મારા દેવ છે. સુસાધુ પુરુષ મારા ગુરુ છે. જિનેશ્વરકથિત તત્ત્વોમાં મારી શ્રદ્ધા છે, - આ સમ્યત્વનો મેં સ્વીકાર કર્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org