________________
30
જૈનધર્મ નીચેની પ્રાર્થના કરીને દિવસની રોજિંદી પ્રવૃત્તિઓનો પ્રારંભ કરવો જોઈએ:
શિવમસ્તુ સર્વજગત; પરહિતનિરતા ભવનું ભૂતગણા: દોષા: પ્રયાજુ નાશ;
સર્વત્ર સુખીભવતુ લોક સમસ્ત વિશ્વનું કલ્યાણ થાઓ! બધા જીવો કલ્યાણમાં પ્રવૃત્ત બનો! બધાના ઘેષો દૂર થઈ જાઓ!
સર્વે જીવો સુખી બનો! કે સાંજની પ્રાર્થના
દરરોજ રાતે સૂતાં અગાઉ નવકાર મંત્રનું સ્મરણ કરવું જોઇએ. અરિહંત, સિદ્ધ, સાધુ અને ધર્મ-આ ચાર મંગળનું શરણ સ્વીકારવું જોઈએ. અને તમામ જીવોની ક્ષમા માગવી જોઈએ અને મૈત્રીભાવની બાંહેધરી આપવી જોઈએ. આમ સ્મરણ, શરણ અને ક્ષમા સાથે ઊંઘવું જોઇએ. આ ભાવનાઓને વણી લેતી સાયંકાલીન પ્રાર્થનાઓ આ મુજબ
ચત્તાકર મંગલ. અરિહંતા મંગલે. સિદ્ધા મંગલ. સાહુ મંગલું.
કેવલિપન્નતો ધખો મંગલ. ચાર મંગલરૂપ છે.
અરિહંત મંગલરૂપ છે. સિદ્ધ મંગલરૂપ છે. સાધુ પુરુષ મંગલરૂપ છે. કેવલિપ્રરૂપિત ધર્મ મંગલરૂપ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org